વહેલી સવારથી જ ભાવિકોએ જય આદિનાથના નાદ સાથે યાત્રાનો કરી દીધેલો પ્રારંભ
સિધ્ધવડ ખાતે 96થી વધુ પાલમાં યાત્રિકોની સેવા જૈન તિર્થધામ પાલીતાણામાં શેત્રુંજય મહાતિર્થની યાત્રાનું વિશેષ મહત્વ રહ્યું છે. ખાસ કરીને ફાગણ સુદ 13 ના દિવસે શેત્રુંજય મહાતિર્થની યાત્રા મોક્ષ આપનારી મનાય છે ત્યારે આજે જૈન સમાજના અબાલ વૃધ્ધ, યુવાનો અને બાળકો…
બી.એ.પી.એસ.ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સાળંગપુર મંદિર ખાતે આગમન : 300 બાળકો એ કાઢી વ્યસનમુક્તિ ની રેલી
સાળંગપુરનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સેંકડો વર્ષોથી સત્સંગ, સંસ્કાર અને શિક્ષણની સરવાણી વહાવી રહ્યું છે. અહી મોટા પાયે ફૂલદોસનો ઉત્સવ ઉજવાવનાર છે ત્યારે અહીના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના 300 બાળકોએ સમગ્ર ગામમાં વ્યસનમુક્તની રેલી યોજી હતી.બી.એ.પી.એસ.ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું…
ભાવનગર ઈતિહાસ
સ્વતંત્રતા પહેલાં ગોહિલવાડ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભાવનગર રાજ મુખ્ય અને સૌથી મોટું રાજય હતું. ભાવનગર રાજયની સ્થાપના ઇ. સ. ૧૭૪૩ વૈશાખ સુદ ૩ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજીએ કરી હતી. પાલીતાણા, વલ્લભીપુર અને બીજા ઘણા નાના રજવાડાઓ હતાં…
માળનાથ મહાદેવ – ભંડારીયા
ભંડારીયા ભાવનગરથી લગભગ ૨૭ કિ.મી.ના અંતરે આવેલું છે. આ ગામમાં માળનાથ મહાદેવ આવેલું છે. મહાદેવ પાસે સરસ કુંડ છે. મહાદેવ પરથી નામ પડાયેલી નજીકની ટેકરીઓ માળનાથ ટેકરીઓ તરીકે ઓળખાય છે.
જશોનાથ મંદિર – ભાવનગર
જશોનાથ મંદિર પૈલે બાગ પાસે આવેલું સર જે.જે. સ્કુલ ઓફ આર્ટના તત્કાલિકન આચાર્ય સર જ્હોન ગ્રિફીથે આ મંદિરની ડિઝાઈન તૈયાર કરી હતી. જશોનાથ મંદિર પૈલે બાગ પાસે આવેલું છે. તેનું નામ મહારાજા જશવંતસિંહજીના નામ પરથી પડયું હતું. તે શહેરના મોટામાં…
જીવા ભગતની સમાધિ – પાળિયાદ
પાળિયાદ બોટાદથી વાયવ્ય ખૂણે લગભગ ૧૧ કિ.મી.ના અંતરે છે. તેમાં આપા વીસામણજીનું મંદિર અને સોનગઢના આપા જીવા ભગતની સમાધિ છે. સૌરાષ્ટ્રભરના કાઠીઓ અહીં આવે છે. જીવા ભગતના માનમાં ભાદરવા સુદ ૨ ના દિવસે અહીં કામખીઆ નામનો મેળો ભરાય છે. ધણા…
સ્વામિનારાયણ મંદિર – ગઢડા
ગઢડા તાલુકા મુખ્ય મથક ભાવનગરથી વાયવ્યે લગભગ ૬૮ કિ.મી.ના અંતરે ધેલો નદી પર આવેલું છે. તે સ્વામિનારાયણ તરીકે ઓળખાતા વૈષ્ણવ સંપ્રદાયની શાખાના એક મુખ્ય પંથ તરીકે પ્રખ્યાત છે. સ્વામિનારાયણ સંપ્રદાય સહજાનંદ સ્વામીએ ઈ.સ. ૧૮૦૪માં શરૂ કર્યો હતો. સહજાનંદ સ્વામી સામાજિક…
ખોડિયાર મંદિર – રાજપરા
તે શિહોરથી ૪ કિ.મી.ના અંતરે આવેલું છે. ભાવનગર રાજ્યના અગાઉના રાજવીઓની કુળદેવી ખોડિયાર માતાના સુવિખ્યાત મંદિર માટે રાજપરા જાણીતું છે. મંદિરને ૩૬ થાંભલા અને વિશાળ મંડપ છે. તેનો વહીવટ ટ્રસ્ટ કરે છે. તે સારું ઉજાણી-સ્થળ હોવા ઉપરાંત, તે આ વિસ્તારમાં…
નરસિંહ મહેતાની મૂર્તિ – ગઢુલા ( નવા રાજપરા)
ગોપનાથનું પ્રખ્યાત મંદિર તળાજાથી માત્ર ૧૦ કિ.મી.ના અંતરે અહીં આવેલ છે. રાજપીપળાના ગોહિલ રાજવી ગોપસિંહજીએ તે બાંધ્યું હોવાનું કહેવાય છે. બીજા મત મુજબ તે બાર ભાઈઓએ બંધાવ્યું હતું. તેમના પરથી મુંબઈનો બાર ભાઈ મહોલ્લો જાણીતો છે. દંતકથા મુજબ, એક વખત…
ગૌતમેશ્વર મહાદેવ – શિહોર
એમ કહેવાય છે કે પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહને આ કૂંડમાં સ્નાન કરવાથી રક્તપિત્ત મટી ગયો હતો. ડીપાડીઓ ધાર પછી તરત આવતી ગૌતમી નદી ગૌતમ કુંડ નજીક આવેલી છે. આ કુંડનું નામ ગૌતમ ઋષિના નામ પરથી પડયું. આ ઋષિ અહીં…