સુરત શહેર આચાર્ય સંઘ દ્વારા કપિલદેવ, સુનીલ ગાવાસ્કર અને સચિન તેંડુલકર જેવા ઘણા દિગ્ગજ ખેલાડીઓ જે મેદાનમાં રમી ચૂક્યા છે તેવા સુરતના વિખ્યાત જીમખાના ગ્રાઉન્ડમાં યોજાયેલી સુરત શહેરની સર્વે ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ તથા ફાઇનલ બંને રોચક અને રસાકસી ભરેલી મેચમાં
સાયબર ગઠિયાઓ લોકોને પોતાની જાળમાં ફસાવવા કોઈપણ રીતના અલગ અલગ નુસખાઓ અપનાવી રહ્યા છે અને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમમાં એક અલગ પ્રકારની ફરિયાદ નોંધાય છે જેમાં કંપનીમાંથી દવાનો ઓર્ડર કરી કેન્સલ કર્યો હોય અને ત્યારબાદ ખરાબ રીવ્યુ આપેલા હોવાનું કહી લોકો પાસેથી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ છે. અમદાવાદમાં થોડા દિવસ […]
ભારતીય રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયાંતરે ઘણા ર્નિણયો લે છે. તહેવારો કે રજાઓના પ્રસંગે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં રેલવે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને રેલવેએ કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનો ચલાવવાનો ર્નિણય કર્યો છે. મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા તેમની સુવિધા માટે ઘણી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવાર રાજ્યમાં આગઝરતી ગરમી પડે તેવી સંભાવના છે. જાે કે બીજી જ તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. વરસાદ થવાથી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો ૧૪ ડિગ્રીની રહે તેવી સંભાવના છે. આજે અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, નવસારી, […]
ગુજરાતમાં ઘણી વાર ખાદ્ય વસ્તુઓમાં જીવડાં નીકળવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના વધુ એક વાર સામે આવી છે. વડોદરાની એક રેસ્ટોરેન્ટમાં ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ગ્રાહકે ફરિયાદ કરતા સ્ટાફે દાદાગીરી કર્યાનું સામે આવ્યુ છે. વડોદરામાં વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના સામે […]
નવસારી લોકસભા સીટના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે લોકસભા ચૂંટણીમાટે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હતા. સી.આર પાટીલે આજે ફોર્મ ભરવા જતા પહેલા શક્તિ પ્રદર્શન કરી રોડ શો યોજ્યો હતો. જાે કે તેઓ વિજય મુહૂર્ત ચુકી જતા આજે ફોર્મ ભરી શક્યા નથી. નવસારીમાં યોજાયેલા રોડ શોમાં કાર્યકરો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી […]
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદન પર પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પરષોત્તમ રૂપાલાએ આ મામલે દિલથી માફી માંગી છે.ત્યારે હું પણ આ મામલે માફી માંગુ છું. ગુજરાતની ૨૬ એ ૨૬ સીટો પર કમળ ખિલવશેનું જણાવ્યું હતુ. હકીકતમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું […]
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ ખાતે તા. ૨૯ એપ્રિલ, ૨૦૨૪, સોમવારના રોજ ૧૨.૦૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે.આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાભળી નિકાલ કરવામાં આવશે. ટપાલ સેવા સબંધિત અદાલતમા રજૂ કરવાની ફરિયાદો, આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર જનરલ
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે, એપ્રિલના મધ્યભાગમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચ્યો છે, અને હજુ પણ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં પારો ૪૧થી પણ ઉપર પહોંચશે. રાજ્યભરમાં અત્યારે અગનવર્ષા થઇ રહી છે. રાજ્યમાં સાયક્લૉનિક સરક્યૂલેશનની અસરના કારણે ગુજરાતીઓને ગરમીમાં થોડી રાહત પરંત હવે
નવસારીમાં આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરતના ગાંધીવાદી પરિવારમાંથી આવતા નૈષધ દેસાઇને ઉમેદવારે બનાવવામાં આવ્યા છે. નૈષધ દેસાઇને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પીઢના ગણાતા ઉમેદવાર સી.આર પાટીલની વિરુધ્ધમાં ટીકીટ આપવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરતી વેળાએ તેઓ ગાંધીજીનો વેશ ધારણ કરી અહીં પહોંચ્યા હતા. નૈષેધ દેસાઈએ ઉમેદવારી પત્ર ભરતા
Recent Comments