છેલ્લા ૧૦ વર્ષથી છેતરપીડીં કરતી ગેંગને પકડી ૧૦૪ છેતરપીડીંનો ભેદ ઉકેલતી અમરેલી એસ.ઓ.જી. ટીમ
પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓ વણ શોધાયેલ હોય અને આવા વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓની ધરપકડ કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા અમરેલી એસ.ઓ.જી.ટીમ એ…
દામનગર શહેર માં જેન સંતો નો વર્ષાવાસ મંગલ પ્રવેશ જેન જેનોતર માં અદમ્ય ઉત્સાહ
દામનગર શહેર માં વર્ષાવાસ પ્રવેશ કરતા સંતવૃંદ ને સત્કારવા જેન જેનોતર ની હાજરી માં ધર્મોલ્લાસ સાથે ચાતૃમાસ પ્રવેશ દામનગર દશાશ્રી સ્થાનકવાસી જેન સંધ માં ભારે ઉત્સાહ અનંતલબ્ધી નિધાનાથ થી અસીમ કૃપા એ માણેકમુર્તિ પંડિત રત્ન પૂ નૂતન ગુરુ ની અમી…
ખાંભા ની ધાતરવડી નદી મા પુર , ખાંભા નો જીવાદોરી ગણાતો મોભણેશ ડેમ ઓવરફ્લો , રાયડી ડેમ ના બે દરવાજા ખોલયા
ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા માં સાડાત્રણ ઈચ વરસાદ ખાબકતા ખાંભા ની ધાતરવડી નદી મા પુર , ખાંભા નો જીવાદોરી ગણાતો મોભણેશ ડેમ ઓવરફ્લો , રાયડી ડેમ ના બે દરવાજા ખોલવા માં આવ્યા . ખાંભા ના નાના બારમણ ગામ નજીક પુલ…
ખાંભા નો મોભનેશ ડેમ ચાર વર્ષ બાદ ઓવરફ્લો થતા કૃષિ મંત્રી આર સી ફળદુ દ્વારા મોભનેશ ડેમ ના નવા નીર ના વધામણાં કરવા માં આવ્યા
ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા નો મોભનેશ ડેમ ચાર વર્ષ બાદ ઓવરફ્લો થતા કૃષિ મંત્રી આર સી ફળદુ દ્વારા મોભનેશ ડેમ ના નવા નીર ના વધામણાં કરવા માં આવ્યા .. ખાંભા તાલુકા છેલ્લા દસ દિવસ થી…
ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ સંપન્ન
દામનગર પાસે ના સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સંપૂર્ણ મફત નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો સંઘવી ટ્રસ્ટ ની સુદર્શન નેત્રાલય હોસ્પિટલ જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ. …
પૂરપીડિત વિસ્તારોના ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજય સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ તેમજ જનસેવા માટે તત્પર એવા તમામ કાર્યકર્તાઓને સેવા કાર્યમાં જાડાવા આહ્વાન – જીતુભાઈ વાઘાણી
ભાજપા દ્ધારા અસરગ્રસ્ત જીલ્લાઓના મથકોએ પૂરપીડિતોને મદદ કરવા માટે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા. પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં હાલ રાજ્ય સરકાર અને સમગ્ર તંત્ર દ્ધારા યુધ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી ચાલી રહી…
બગસરા ના શિલાણા ગામે ખેડૂત પર દીપડાનો હુમલો….ઘાયલ ખેડૂત ને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા….દીપડા ને પકડવા વન વિભાગ ની ટીમે કવાયત હાથ ધરી…જુઓ વિડીઓ
બગસરા ના શિલાણા ગામે ખેડૂત પર દીપડાનો હુમલો. ઘાયલ ખેડૂત ને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા. દીપડા ને પકડવા વન વિભાગ ની ટીમે કવાયત હાથ ધરી બગસરા માં 16 ના રાત્રે શિલાણા ગામમાં ચંદુભાઈ ખેતાની ઉપર આ દીપડાએ હુમલો. કરેલ.જે…
વરસાદી વાતાવરણથી સિંહ બેલડી નીકળી રાજમાર્ગે….. જંગલમાં જીવજંતુના ત્રાસથી સિંહ બેલડી ભરબપોરે નીકળી પડ્યા રસ્તાઓ પર…. સિંહ બેલડીનો અદભુત નજારો જુઓ સિટીવોચ ન્યુઝ પર….
અમરેલી. વરસાદી વાતાવરણ માં સિંહો આવ્યા રોડ પર જંગલ માં માખી મચ્છર નાં ત્રાસ થી બચવા બે સિંહો એ જમાવ્યો રસ્તા પર અડીંગો ધોળા દિવસે રોડ પર બે સિંહો વિહરતા હોવાનો વીડિયો થયો સોશ્યલ મીડિયા માં વાઇરલ ખાંમ્ભા ગીર ના…
અમરેલી જીલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં અવિરત વરસાદ…જાફરાબાદ ના વઢેરા ગામે ફરી ભરાયા પાણી…વરસાદ અને સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળ્યું…જુઓ વિડીઓ
અમરેલી જીલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં અવિરત વરસાદ.. જાફરાબાદ ના વઢેરા ગામે ફરી ભરાયા પાણી.. વરસાદ અને સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળ્યું.. છેલ્લા 4 દિવસથી સતત વરસાદી પાણી વચ્ચે રહેતા ગ્રામજનો મુકાયા મુશ્કેલી મા..
નર્મદાના નીર આજથી કેનાલ દ્વારા મળી રહેશ
નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં ખેડૂતોને વાવણીમાં મદદરુપ થવા માટે સરદાર સરોવર ડેમમાંથી નર્મદાની મુખ્ય કેનાલમાં આવતીકાલથી પાણી છોડવામાં આવશે અને જ્યાં…