પ્રકૃતિની ગોદમાં વસેલા નૈસર્ગિક ધામ ગૌધામ, કોટિયા-કુંઢડા આશ્રમ ના થાણાપતી મહંત પૂજ્ય લહેરગીરીબાપુ ના આશીર્વાદ સાથે તેમજ ગુરુદત્તાત્રે આશ્રમ, દેવળીયાની ધાર દ્વારા આજુબાજુના ગામોમાં પ્રસુતા માતા માટે દેશી ઓલાદની ગીરગાય ના શુદ્ધ ઘીમાંથી વિવિધ ઔષડિયા નાખીને બનાવેલ પાકના લાડુ ખાસ પદ્ધતિથી બનાવી,
અમરેલી પૂર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમરેલીની ચિંતા કરનાર જે ગ્રૂપે બ્રોડગેજ અમરેલીમાં આવે તે માટે જે જાગૃતિ અભ્યાન શરૂ કર્યું છે તેને હું ખુલો ટેકો જાહેર કરૂં છું. અમરેલીનાં સાંસદ તરીકે ઢસા-જેતલસર ૨૦૦૭ મા બોડગેજમાં રૂપાંતર કરાવ્યું હતું. ૨૦૦૯ મી લોકસભાની સામાન્ય ચુંટણીમાં મારા ધર્મપત્નિને કોંગ્રેસ પક્ષ તરફથી […]
અમરેલી પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભાજપનાં રાજમાં દિન- પ્રતિદિન નશાકારક પ્રવૃતિ વધતી જાય છે. દારૂ હોય, લો હોય રોજીતમાં માણસો મરી રહ્યા છે. મુદ્રા પોર્ટ ઉપર ડગ્સ આવી રહી છે. અમદાવાદમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઇ રહી છે. ત્યારે અમરેલી જિલ્લાનાં બાબરા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો આયુર્વેદના […]
સાવરકુંડલા નગરપાલિકા ખાતે સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીના આકસ્મિક નિધન થતાં તેમની સ્મૃતિમાં નગરપાલિકા સદસ્યો તથા કર્મચારી ગણ દ્વારા પ્રાર્થના સભા યોજાઈ આ સંદભે સદગતની કાર્યશૈલી અને સેવા ભાવનાને યાદ કરી ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. સાવરકુંડલા નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણીનું આકસ્મિત અવસાન થતાં તેમની સ્મૃતિમાં સાવરકુંડલા
75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાવરકુંડલા રેલવે સ્ટેશનનું અતિ આધુનિક નવીનીકરણનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આગામી તારીખ.-06/08ને રવિવારે વર્ચ્યુઅલ ભૂમિપુજન કરવામાં આવશે આ તકે ભાવનગર વિભાગ રેલવેના અધિકારીઓ ડી.આર.એમ. ગુજરાત રેલવેના અધિકારીઓ તેમજ ગુજરાત રાજ્યના મંત્રીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં સાવરકુંડલા રેલવે સ્ટેશન
Recent Comments