અમરેલી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નું મતદાન તા.૦૭ મે, ૨૦૨૪ અને મતગણતરી તા.૦૪ જૂન-૨૦૨૪ના રોજ યોજાશે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચારસંહિતાનું અમલીકરણ કરવાની સૂચના છે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે અનિવાર્ય છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની
અમરેલી લોકસભા બેઠકમાં રાષ્ટ્રીય ભાજપ દ્વારા અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઇ સુતરીયા પર સાંસદ પદના ઉમેદવારનો કળશ ઢોળાતા સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપ દ્વારા નાવલી નદી રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ફટાકડા ફોડીને ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારા ઓથી નાવલી નદી ગુંજી ઉઠી હતી ભાજપ નાના કાર્યકર્તાઓને મોટી જવાબદારીઓ સોંપવાનું ઉમદા ઉદાહરણ હોય […]
સાવરકુંડલા શહેરમાં લોકોએ હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરતાં જોવા મળ્યા. આ પર્વ નિમિત્તે સાવરકુંડલામાં રાત્રિના સમયે ઠેર ઠેર હોળી પ્રગટાવીને હોલિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નવદંપતીઓ આ પ્રગટાવવામાં આવેલ હોળીને ફરતે પ્રદક્ષિણા કરી મમરા ખજૂર દાળિયા અને શ્રીફળ આ હોળીમાં અર્પણ કરતાં જોવા મળેલ તો નાના નાના ભૂલકાઓને પણ પરિવાર […]
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે હાઇસ્કુલ સાવર કુંડલા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમરેલીના એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજીની નિશ્રામાં ધજડી પરા ગામમાં તારીખ ૨૧-૩-૨૪ થી ૨૭-૩-૨૪ સુધી “ખાસ વાર્ષિક શિબિર” નો ઉદઘાટન સમારંભ યોજાયો. શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજીના મહંત શ્રી જયેશ ગીરીબાપુ ના અધ્યક્ષ સ્થાને આ ઉદઘાટન સમારોહનો
એક વખત ફરી સાવરકુંડલાની ધર્મપ્રેમી લોકોએ સાબિત કરી દીધું કે દાન કરવામાં હમેશાં અગ્રેસર રહે છે સદ્દભાવના ગૃપ સાવરકુંડલા દ્વારા ધુળેટીના પવિત્ર દિવસે દરરોજની જેમ આ વર્ષે આજરોજ સાવરકુંડલા શહેરમાં રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ચોક તેમજ મેઈન બજાર ચોક તેમજ મેઈન બજારના વેપારીઓ દ્વારા માત્ર ૪ કલાકમાં ૬૦૦૦૦ રૂપિયાનું ગૌદાન મળ્યું છે તે ગૌ દાન […]
સાવરકુંઙલામાં રહેતાં મુસ્તુફાભાઈ ભટ્ટીનો લાડકવાયો દીકરો મોહંમ્મદ ઝેઙ ભટ્ટી એ ૪ વર્ષ ની ઉમરે રમજાન મહિનાનું પોતાના જીવનમાં પહેલું રોજુ રાખ્યુ હતું અને પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનાની શરૂઆત થઈ છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો સવારના ૪ વાગ્યા થી સાંજે ૭ વાગ્યા સુધી રોજા રાખીને અલ્લાહની ઈબાદત […]
શ્રી નિવાસી અંધ વિદ્યાલય તથા લોકવિદ્યા મંદિર સર્વમંગલ સંકુલમાં હોળી ધુળેટીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી .શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિદાદાના માર્ગદર્શનથી શાળાના બાળકોને ધાણી દાળિયા તેમજ ખજૂરનો નાસ્તો કરાવી સાચા અર્થમાં હોલિકાના દર્શન કરાવવા બાળકોને લઈ જવાયા હતા. ધુળેટીના દિવસે બધા બાળકો તેમજ શાળાનો સ્ટાફ રંગે રમી સૌવે ઉજવણી કરી હતી શાળાના બાળકોને […]
ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા હોળીના પવિત્ર તહેવાર નિમિતે સેવાકીય કાર્ય.. સાવરકુંડલા શહેરના બહારના ઝૂંપડીપટૃી વિસ્તાર ગરીબ લોકોને (અનાજ/ તેલ/કઠોર/ઘર કીટ)નું વિતરણ કરવામા આવેલ હતુ. આ તકે સતનામ સેવા આશ્રમ પુજ્ય રામજીવનદાસ સાહેબના હસ્તે આ સેવાકીય કાર્ય કરવામા આવેલ, આ સેવાકીય કાર્યક્રમમાં ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશનના કલ્પેશભાઇ પટેલ, અરવિંદભાઈ મેવાડા, નિતીનભાઇ.
ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને દાતાઓના સાથ અને સહકારથી ઍક સેવા કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે નિરાધાર વૃદ્ધને કરીયાણાની કીટ વિતરણ કરેલ છે તેમજ ગરીબ વર્ગના બાળકોને અભ્યાસ માટે જરૂરી ચોપડા વસ્ત્ર તેમજ નિરાધાર માણસોનું ટિફિન સહિતની સેવાનો પ્રારંભ કરવામા આવ્યો છે ત્યારે ધૂળેટીના તહેવારને લઈ ગરીબ વર્ગના બાળકો નાસ્તો કરાવી બાળકોને […]
સાવરકુંડલામાં આવેલ કપોળ કન્યા છાત્રાલય ખાતે વાર્ષિક મહોત્સવ અવસરે યાદ અને સાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમુહ જીવન પદ્ધતિની કેળવણીની સિંચાઈ રહેલ બહેનોએ કર્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનોએ પોતાનામાં રહેલી વિવિધ કુશળતાને ઉજાગર કરવા સખ્ત મહેનત થકી આ કાર્યક્રમને સંવેદનાથી ભર્યો હતો. સંસ્કૃતિને પ્રદર્શિત કરતા આ કાર્યક્રમમાં દરેક આગેવાનો જોડાયા હતા. કન્યા છાત્રાલયની
Recent Comments