fbpx
Home Archive by category અમરેલી (Page 480)
અમરેલી

નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી અભિવાદન સમારોહ યોજાયો

ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દામનગરની વિવિધ શૈક્ષણીક સંસ્થાઓમાં ગીતા જયંતી કાર્યક્રમ અંતર્ગત  ગીતા પૂજન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓએ હોશભેર ગીતાગ્રંથ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ભુરખીયા ચેરીટેબલ દ્વારા ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ અને
અમરેલી

“માનસ શંકર” રામકથા દરમ્યાન રક્તદાન કેમ્પ યજમાન શંકર પરિવાર દ્વારા કર્મવિરોનું ગૌરવંતું સન્માન

કલાપીનગર લાઠી શહેર માં મોરારીબાપુ ના વ્યાસને “માનસ શંકર” રામકથા દરમ્યાન રક્તદાન કેમ્પ મુખ્ય યજમાન શંકર પરિવાર દ્વારા અનેક વિધ સેવા પ્રદાનો સાથે સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક જીવદયા પર્યાવરણ પ્રકૃતિ રક્ષા હુન્નર કૌશલ્ય આરોગ્ય જેવી અનેક સેવા સંસ્થાનો ના કર્મવિરો નું ગદગદિત કરતું સન્માન કરાયું માનસ શંકર રામકથા દરમ્યાન ૭૬ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં […]
અમરેલી

સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા નિર્મિત થનાર તપોવન આશ્રમનું શિલાન્યાસ મોરારી બાપુની પાવન ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

અમરેલી સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા નિર્મિત થનાર તપોવન આશ્રમ નું શિલાન્યાસ પ. પૂ. મોરારી બાપુ ની પાવન ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ તકે પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ (ભોજલ ધામ, ફતેપુર), શ્રી મહાવીર બાપુ (દાનેવ ધામ, ચલાલા), કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, […]
અમરેલી

પુ.મોરારીબાપુના વ્યાસાસને કલાપીનગરી લાઠીમાં રામકથાની સુખરૂપ પુર્ણાહુતી થઈ

કલાપી નગરી લાઠીના આંગણે તારીખ 24 થી આરંભાયેલી રામકથા માનસ શંકર આજે રવિવારે નૂતન વર્ષ 1 જાન્યુઆરી 23 ના રોજ સંપન્ન થઈ. પ્રારંભે યુવા યજમાન શ્રી હિત રમેશભાઈ શંકરે સ્વાગત પ્રવચન કર્યું હતું.આજે કથામાં અમરેલી જિલ્લાના વતની અને રાજ્યમાં શિક્ષણમંત્રીની જવાબદારી સંભાળી રહેલાં મા.શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત હતાં.યજમાનશ્રી ઘનશ્યામભાઈ શંકર પરિવાર દ્વારા તેનું સન્માન […]
અમરેલી

”માનસ શંકર” પૂજ્ય મોરારીબાપુના શ્રીમુખે પધારેલા તમામ શ્રોતાઓનું સ્વાગત અશ્વિનભાઈ દુલાભાઇ શંકર દ્વારા કરવામાં આવ્યું

 લાઠીના ભરવાડ અને સમસ્ત માલધારી સમાજ દ્વારા તેમનું આજનું બધુજ દૂધ ઉત્પાદન શ્રી રામકથાને અર્પણ કરવામાં આવ્યું હતું, અને પૂજ્ય મોરારીબાપુ અને રામકથા પ્રત્યે પરમાર્થનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કથા નિમિત્તે વિશિષ્ટ સન્માન માં શ્રી કાર્તિકભાઈ જીવાણીનું તેમની શૈક્ષણિક યાત્રા અને આઈએએસ સુધીની સફરની નોંધ લેવામાં આવી હતી અને તેમણે પોતાની કલેક્ટર સુધીની સફરની […]
અમરેલી

અમરેલીમાં બે શખ્શોએ વૃદ્ધને ૩૩.૬૦ લાખનો ચુનો લગાવ્યો, પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા

અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં આવેલ આદિત્ય બિરલા સન લાઈફ કંપનીનાના બ્રાન્ચ હેડ અને મેનેજર તરીકે ફરજ બાજવતા શખ્સો દ્વારા નિવૃત વ્યક્તિ સાથે ૩૩.૬૦ લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી બે શખ્સોને ઝડપી પાડયા. આ ઘટનાની માહિતી એવી છે કે, હિરેનભાઈ હસુભાઈ જાેશી, બ્રાન્ચ હેડ જે આદિત્ય બિરલા સન લાઈફમાં મેનજર […]
અમરેલી

અમરેલી આવેલ રાજમહલનું મરામત કાર્ય સત્વરે ચાલુ કરવાની રજૂઆત સંદર્ભે ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબને રજૂઆત કરી

ગાયકવાડી રાજય સમયનો આ રાજમહેલ હકીકતમાં ૧૭૦ વષૅ જુની ભવ્‍ય ઇમારત છે. જેમાં બે માળ છે અને સરેરાશ ઉંચાઇ ૧૦ થી ૧૨ મીટર જેટલી છે.રાજાશાહી વખતે અહીં લોક દરબાર ભરાતો હતો . અમરેલી શહેરમાં આવેલ રાજાશાહી વખતના રાજમહલ હાલ ખૂબ જ ખંડેર તેમજ જર્જરીત હાલતમાં છે. રાજ મહેલની કાયા પલટ કરવા અમરેલીના ધારાસભ્ય અને નાયબ […]
અમરેલી

અમરેલી જીલ્લા કોંગ્રેસની કારોબારી તા. ૦ર જાન્યુઆરી ર૦ર૩ ના રોજ મળશે

અમરેલી જીલ્લા કોંગ્રેસ કારોબારી મીટીંગ તા. ૦ર/૦૧/ર૦ર૩ ને સોમવાર સવારે ૧૦ : ૦૦ કલાકે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય જુના માર્કેટીંગયાર્ડ અમરેલી ખાતે યોજાનાર છે. આ કારોબારી મીટીંગમાં પૂર્વ ધારાસભ્યશ્રીઓ,એ.આઈ.સી.સી. પ્રભારીશ્રીઓ, પી.સી.સી. પ્રભારીશ્રીઓ, પી.સી.સી. ડેલીગેટસશ્રીઓ, જીલ્લા સંગઠનના તમામ હોદેદારશ્રીઓ, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ તથા હોદેદારશ્રીઓ, જીલ્લા
અમરેલી

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૦૭ જાન્યુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજ્યના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારોની ખાલી જગ્યાઓને અનુરુપ આવશ્યકતા છે. ધો.૧૦ અને ધો.૧૨ તેમજ આઈ.ટી.આઈ.ની તકનિકી લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન, અમરેલી જિલ્લા રોજગાર
અમરેલી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી ખાતે યોજાયેલા ઇકો ક્લબ વર્કશોપમાં શિક્ષકો જોડાયા

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન અમરેલી સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી ખાતે ઇકો ક્લબ વર્કશોપ-તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ૬૯ જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વકભાગ લીધો હતો. વર્કશોપમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના ડૉ. એન. એસ. જોષી, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/