દામનગર સેવા સહકારી મંડળી દ્વારા અમરેલી જિલ્લા સહકારી સંધ ના મનીષભાઈ સંઘાણી ની અધ્યક્ષતા માં સહકાર સપ્તાહ ની ઉજવણી એન સી યુ આઈ ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય સહકારી સંધ એવમ અમરેલી સહકારી સંધ ના સહયોગ થી અખિલ ભારત સહકાર સપ્તાહ ની તા.૧૪/૧૧/૨૨ થી ૨૦/૧૧/૨૨ દરમ્યાન ઉજવતા સહકારી સપ્તાહ ની દામનગર પટેલ
બગસરા ત્રીવેદી ફાઉન્ડેશન વડોદરા ના આર્થીક સહયોગથી બાળ કેળવણી મંદીર બગસરા ની ભગીની સંસ્થા, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તાર ના ૩૫ સગર્ભા ધાત્રી માતાઓ ને વિના મુલ્યે સુખડી વિતરણ કરવામાં આવેલ. બગસરા ના સેવા ભાવી ડોક્ટર શ્રી રાઠોડે સાહેબ ના સાનિધ્ય માં, સગર્ભા બહેનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. બાળ કેળવણી મંદીર […]
લાઠી વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરને ભરપૂર જન આશિર્વાદ મળી રહ્યા છે સમગ્ર વિસ્તારોમાં જબરો પ્રતિસાદ મળી રહ્યો છે પાંચ વર્ષ દરમિયાન કરેલા કાર્યોને ધ્યાને લઇ લોકો કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરને સમર્થન આપી રહ્યા છે દામનગર વિસ્તારમાં નગરપાલિકાના ભાજપના અને એન સી પી ના પૂર્વ સભ્યો સહિત સ્થાનિક કાર્યકરો આશરે ૧૫૦ થી વધુ કોંગ્રેસમાં […]
જિલ્લાના ૯૪-ધારી તથા ૯૮-રાજુલા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ખાંભા તાલુકાના મતદાન મથકો ખાતે ચુનાવ પાઠશાળાની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદારો દ્વારા મતદાનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને વધુમાં વધુ મતદાન થાય તે બાબતે મતદાન જાગૃત્તિ કરવામાં આવી હતી. આ ચુનાવ પાઠશાળામાં મતદારો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃત્તિ આવે અને પોતે મતદાન […]
વિધાનસભા સામાન્ય ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ના યોજાશે. પ્રથમ ચરણના મતદાનમાં સમાવિષ્ઠ અમરેલી ૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ છે ત્યારે ચૂંટણી દરમિયાન કોઈપણ વ્યકિતને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરુપે કોઈપણ લાંચ લેતી કે આપતી કોઈપણ વ્યક્તિ
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે આદર્શ આચારસંહિતા અમલી છે. બગસરા મદદનીશ ચૂંટણી અધિકારી અને તાલુકા મામલતદારશ્રી દ્વારા વિવિધ જગ્યાઓ પર મુલાકાત કરી ચૂંટણી ફરજ સંબંધિત કામગીરી કરવામાં આવી હતી. બગસરા તાલુકામાં FST તથા SST ટીમની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી હતી.
વિધાનસભા સામાન્ય ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ના યોજાશે. પ્રથમ ચરણના મતદાનમાં સમાવિષ્ઠ અમરેલી ૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીમાં ફરજ બજાવનારા અધિકારીશ્રીઓ, કર્મચારીઓ મતદાનની ફરજ બજાવી શકે તે માટે ટપાલથી મતદાનની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ૯૫-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં મતદાન સમયે ફરજ બજાવનાર અધિકારીશ્રીઓ, પોલીસ
સાવરકુંડલા અને જેસર તાલુકાના ઝડકલા,જૂની કાત્રોડી, નવી કાત્રોડી, હિપાવડલી, કેદારીયા,પાટી, ભેંકરા, સેંજળ, મેવાસા, જેજાદ, ઠવી, નાળ, વિરડી, મોટા ભમોદ્રા , ઘોબા, પીપરડી , ગામમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દૂધાત દ્વારા જન આશીર્વાદ લેવા ગામો માં જન સંપર્ક કરી આશીર્વાદ મેળવી રહ્યા છે.અને ગામો ગામ થી પ્રતાપ દૂધાત ને આશીર્વાદ મળી રહ્યા છે, અને લોકો દ્વારા પ્રતાપ […]
અમરેલી ખાતે આજે વિધાનસભાની ચુંટણીને લઇને જનસભાને સંબોધતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલા ગુજરાતની શું સ્થિતિ હતી અને હવે કઇ રીતે વિકાસની હરણફાળ ભરતુ ગુજરાત બન્યું છે તેનો ચિતાર આપી મતદારોને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો. અહી તેમણે પોતાના ભાષણના આરંભે જ કહ્યું હતુ કે અમરેલી આવુ એટલે લાગે જાણે ઘરે આવ્યો છું, ડો.જીવરાજ […]
અમરેલી ખાતે આજે વિધાનસભાની ચુંટણીને લઇને જનસભાને સંબોધતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલા ગુજરાતની શું સ્થિતિ હતી અને હવે કઇ રીતે વિકાસની હરણફાળ ભરતુ ગુજરાત બન્યું છે તેનો ચિતાર આપી મતદારોને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો. અહી તેમણે પોતાના ભાષણના આરંભે જ કહ્યું હતુ કે અમરેલી આવુ એટલે લાગે જાણે ઘરે આવ્યો છું, ડો.જીવરાજ […]
Recent Comments