નાના હતાં ત્યારે પરિવારનાં દાદા દાદી કે બા બાપા અથવા ભાઈ બહેન દરરોજ એકની એક જ વાર્તા કહેતાં ‘ ‘એક હતી ચકી, એક હતો ચકો… ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો… પછી બનાવી ખીચડી…!’ …પણ દુર્ભાગ્યે હવે આ વાર્તા નથી રહી, અને ઓછા થવાં માંડ્યા છે આ
ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને મુક્ત, ન્યાયી અને શાંતિપુર્વક વાતાવરણમાં ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી જળવાઇ રહે, સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે મુંબઇની ઉચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શક સૂચનાઓ તેમજ ભારતના ચૂંટણી આયોગના પત્ર
ચકલી સંરક્ષણ અને ઉછેર હેતુ ઈશ્વરિયામાં ચકલી માળા વિતરણ થયું છે. જાણીતા પર્યાવરણવિદ્દ અને વન વિભાગનાં નિવૃત્ત અધિકારી શ્રી વિરજીભાઈ બાલા અને અભિયાનનાં પ્રેરક પર્યાવરણ પ્રેમી શ્રી રમેશભાઈ પટેલનાં નેતૃત્વમાં ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળામાં ચકલી માળા વિતરણ થયું. અહીંયા કાર્યકર્તા પત્રકાર શ્રી મૂકેશકુમાર પંડિત, આચાર્ય શ્રી મિતેષભાઈ જોષી, શ્રી દેવરાજભાઈ ઉકાણી સાથે શ્રી ભગીરથભાઈ
ભાવનગર જિલ્લા ચુંટણી તંત્ર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ માટેનીવોકાથોન રેલી યોજાઇ હતી ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય, મતદારો જાગૃત બને અને મતદારો અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરે તે હેતુથી અલગઅલગ મતદાન જાગૃતિના બેનર સાથે રેલી યોજાઇ હતી. આ રેલીનું પ્રસ્થાન શામળદાસ આર્ટસ કોલેજ થી વાઘાવાડી રોડ પાણીની ટાંકી […]
પ્રાપ્ત અખબારી હેવાલો અનુસાર ગત દિવસોમાં સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનાઓ બની છે. જેમાં જસદણ તાલુકાના લાખાવડ નજીક અકસ્માતમાં ત્રણ વ્યક્તિના કરુણ મોત નિપજયા હતાં. એક બીજી ઘટનામાં ખંભાળીયાના કરજુડા નજીક અકસ્માતમાં કારે અડફેટે લેતાં માતા પુત્રીએ પ્રાણ ગુમાવ્યા હતા. ગઈકાલે જૂનાગઢ ના બાંટવાના પાજોદ ખાતે ત્રણ ગૌસેવકોના વાહન અકસ્માતમાં મોત નિપજયા છે. પૂજ્ય […]
ચકલી તો આપણી દીકરી છે, તેનું ધ્યાન રાખવું આપણી ફરજ સ્વર્ગસ્થ પરિવારજનોનાં સ્મરણાર્થે ભાવનગર બોટાદ પંથકમાં ચકલી માળા અભિયાન – લોકભારતી સણોસરામાં યોજાયો કાર્યક્રમ ઈશ્વરિયા ગુરુવાર તા.૧૪-૩-૨૦૨૪ પ્રકૃતિ રક્ષણ હેતુ ચાલી રહેલાં અભિયાનમાં સ્વર્ગસ્થ પરિવારજનોનાં સ્મરણાર્થે ભાવનગર બોટાદ પંથકમાં ચકલી માળા વિતરણ થઈ રહ્યું છે. લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં યોજાયેલ
ગોહિલવાડનાં રાજકીય અને સામાજિક અગ્રણી શ્રી શશીકાંત ભોજનું સરકાર દ્વારા ગાંધીનગરમાં સન્માન રંઘોળાનાં કાર્યકર્તાને કન્યા કેળવણી સાથે સામાજિક સેવા માટે ‘શ્રી બાબાસાહેબ આંબેડકર સન્માન’ એનાયત થયું ઈશ્વરિયા બુધવાર તા.૧૩-૩-૨૦૨૪ ગુજરાત સરકાર દ્વારા ગોહિલવાડનાં રાજકીય અને સામાજિક અગ્રણી શ્રી શશીકાંત ભોજનું સન્માન થયું છે. રંઘોળાનાં કાર્યકર્તાને કન્યા કેળવણી સાથે
ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે તા.૧૭/૦૩/૨૦૨૪ સુધી અત્રેનાં ભાવનગર એરપોર્ટ સી. આઈ. એસ. એફ યુનિટના જવાનોને વર્ષની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસના ભાગરૂપે રેન્જ ફાયરિંગ પ્રેક્ટિસનું અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી,ભાવનગર દ્વારા આપવામાં આવેલ ફાયરીંગનાં નવા […]
ભાવનગરમાં 105 ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતદાર વિભાગમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો તેમજ વિવિધ સરકારીઓફિસોમાં મતદાન પ્રત્યે જાગૃતિ અંગેના બેનરો લગાડવામાં આવ્યા છે. 105 ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો તેમજ વિવિધ સરકારી ઓફિસો, ભાવનગર મહાનગરપાલિકા ખાતે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નો સબબ બેનર અને સ્ટીકરો દ્વારા
બોર્ડનાં પરીક્ષાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા આપતા ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને કલેકટર શ્રી આર. કે.મહેતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજે ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી અને જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાએ પરીક્ષાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા આપી હતી. સરદારનગર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુશ શાળા ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં. કલેક્ટરશ્રીએ શાળામાં
Recent Comments