નવસારી લોકસભા સીટના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે લોકસભા ચૂંટણીમાટે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હતા. સી.આર પાટીલે આજે ફોર્મ ભરવા જતા પહેલા શક્તિ પ્રદર્શન કરી રોડ શો યોજ્યો હતો. જાે કે તેઓ વિજય મુહૂર્ત ચુકી જતા આજે ફોર્મ ભરી શક્યા નથી. નવસારીમાં યોજાયેલા રોડ શોમાં
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદન પર પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પરષોત્તમ રૂપાલાએ આ મામલે દિલથી માફી માંગી છે.ત્યારે હું પણ આ મામલે માફી માંગુ છું. ગુજરાતની ૨૬ એ ૨૬ સીટો પર કમળ ખિલવશેનું જણાવ્યું હતુ. હકીકતમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું […]
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ ખાતે તા. ૨૯ એપ્રિલ, ૨૦૨૪, સોમવારના રોજ ૧૨.૦૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે.આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાભળી નિકાલ કરવામાં આવશે. ટપાલ સેવા સબંધિત અદાલતમા રજૂ કરવાની ફરિયાદો, આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર જનરલ
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે, એપ્રિલના મધ્યભાગમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચ્યો છે, અને હજુ પણ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં પારો ૪૧થી પણ ઉપર પહોંચશે. રાજ્યભરમાં અત્યારે અગનવર્ષા થઇ રહી છે. રાજ્યમાં સાયક્લૉનિક સરક્યૂલેશનની અસરના કારણે ગુજરાતીઓને ગરમીમાં થોડી રાહત પરંત હવે
નવસારીમાં આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરતના ગાંધીવાદી પરિવારમાંથી આવતા નૈષધ દેસાઇને ઉમેદવારે બનાવવામાં આવ્યા છે. નૈષધ દેસાઇને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પીઢના ગણાતા ઉમેદવાર સી.આર પાટીલની વિરુધ્ધમાં ટીકીટ આપવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરતી વેળાએ તેઓ ગાંધીજીનો વેશ ધારણ કરી અહીં પહોંચ્યા હતા. નૈષેધ દેસાઈએ ઉમેદવારી પત્ર ભરતા
ગાંધીનગર લોકસભા ક્લસ્ટર પ્રભારી શ્રી કે.સી.પટેલ અને ગાંધીનગર લોકસભાના પ્રભારી તેમજ રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઈ નાયકે જણાવ્યું છે કે, આગામી લોકસભા ચુંટણી અંતર્ગત ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર, હાલના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ તા.૧૯ એપ્રિલ ૨૦૨૪, શુક્રવારના રોજ કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે બપોરે ૧૨.૩૯
વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને નૈતિક શિક્ષણની સાથોસાથ સાયન્સ -ટેક્નોલૉજી સાથે આધુનિક અભ્યાસનો સમન્વય જરૂરી ઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીઆર્ષ ગુરુકુલનો વિદ્યાર્થી ડૉક્ટર, એન્જિનિયર, બેરિસ્ટર કે અધિકારી નહીં બને, પરંતુ આ તમામને સાચા અને સારા મનુષ્ય બનાવવાની ક્ષમતા તે વિદ્યાર્થીમાં હશે.ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના તીરે વૈદિક સંસ્કૃતિ અને
ભારતીય જનતા પાર્ટી ના અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ ના ઉમ્મેદવાર દિનેશભાઈ મકવાણા એ અમદાવાદ કલેકટર કચેરી ખાતે પાર્ટી દ્વારા અપવમાં આવેલ મેન્ડેટ પર નામાંકન ભર્યું હતું. દિનેશભાઈ મકવાણા એ નામાંકન ભરવા જતાં પેહલા અમદાવાદ પશ્ચિમ લોકસભા ના મધ્યસ્થ કાર્યાલય મણિનગર ક્રોસિંગ પાસે ખૂબ મોટી સંખ્યા માં પાર્ટી ના કાર્યકર્તાઓ અને લોકો તેમણે શુભેછાઓ પાઠવા આવ્યા […]
રેલ્વે ભારતના અર્થતંત્ર માટે કરોડરજ્જુ સન્માન છે, આજના સમયમાં રેલ્વે એક સ્થળે થી બીજા સ્થળે જવા અનિવાર્ય સાધન પુરવાર થયું છે, રેલ્વે ની સુવિધા ના કારણે નાગરિકો આરામદાયક અને સલામત મુસાફરી કરી શકે છે અને માલસામાન ની પણ હેરફેર થાય છે , ૧૬ મી એપ્રિલ ૧૮૫૩ ના રોજ સર્વ પ્રથમ રેલ્વે ટ્રેન મુંબઈ થી બોરીબંદર […]
યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અનેક યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ‘કેમ્પ એટ કેમ્પસ’ અભિયાન અંતર્ગત શહેરમાં આવેલ સેપ્ટ યુનિવર્સિટીમાં ‘મતદાન જાગૃતિ’
Recent Comments