પરમ પૂજ્યશ્રી ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ – કાનાતળાવ) જેઓની ઉંમર આજે ૮૬ વર્ષની છે અને સૌરાષ્ટ્રની આ પવિત્ર ભૂમિની જે કહેવત છે તે પ્રમાણે આ સંત છેલ્લાં ૬૯ વર્ષથી ઉપર દૂધ પર તેમનું જીવન ગાળે છે.મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મુકામે જેટલા લોકો દર્શને આવે તેમન છેલ્લા ૧૧ વર્ષથી મહાપ્રસાદ કરાવે છે
વેરાવળ શહેર માં જલારામ બાપા ની પુણ્યતિથી ઉજવાશે લોહાણા બોર્ડીંગ ખાતે લોહાણા જ્ઞાતિ સમુહભોજન નું આયોજન કરાયેલછે તેમાં જ્ઞાતિગંગાના દર્શનનો લાભ લેવા રધુવંશી પરીવારોને સહભાગી થવા જાણ કરાયેલછે. વેરાવળ ભાલકા ભીડીયા જી.આઈ.ડી.સી સોમનાથ તેમજ તાલુકા અને જીલ્લામાં જલારામ બાપા ની પુણ્યતિથી તાપ/૩/૨૪ મંગળવારે સમુહ લોહાણા જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરાયેલ છે આપ્રસંગે ચેરમેન જલ્યાણ
રાજકોટ ખાતે નિવાસ કરતાં નીલાબેન ચોટાઈ કે જે તાતણીયાના સ્વ. બાલુબાપા ગઢીયાની સુપુત્રી, ડો.રાધિકા ખખ્ખર તેમજ ડો. શૈલજા ગોકાણીના માતુશ્રી તેમજ સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના માસીએ આ સ્પર્ધામાં ભાગ લઈને ગ્રુપ ૬૦ પ્લસમાં દસ હજાર મીટર રનીંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર ચોટાઈ પરિવાર તથા રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કરેલ છે. આ ઉપરાંત […]
ધર્મજીવન વિદ્યાભવનના શિલાન્યાસ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીવિદ્યાથી મોટું કોઇ ધન નથી ઃ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો સંસ્કાર સાથે શિક્ષણ થકી શ્રેષ્ઠ અને સંસ્કારવાન સમાજના નિર્માણનું મોટું કાર્ય કરી રહ્યા છેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથેનું શિક્ષણ અને આપસમાં સહયોગ મહત્વના છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ
રાજકોટ જિલ્લામાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ફરી દીપડાની દહેશત જાેવા મળી છે. બીજી તરફ ભાદરકાંઠા વિસ્તારના ગામડામાં પણ ફરી દિપડો જાેવા મળ્યો છે. આ તરફ તલંગણા ગામના ખેતરમાં પણ દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ જાેવા મળ્યો હતો. દીપડો દેખાતા ખેડૂતો સહિત ગ્રામજનો પણ ભયભીત થયા છે. જાે […]
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં અકસ્માતની ઘટના બની છે. રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે સિટી બસ બેકાબૂ બન્યો છે. ત્યારે સિટી બસે બાઈક ચાલકને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા છે. તેમજ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું અનુમાન છે. બસ ચાલક ધર્મેન્દ્ર ગોહિલની પોલીસે અટકાયત કરી છે. તેમજ ઈજાગ્રસ્ત બાઈક […]
ગઢડા સ્વામી શ્રી ગોપીનાથ દેવ મંદિર ખાતે ભગવાન ને રાષ્ટ્રીય પર્વ એ ત્રિરંગા થી સુશોભન કરાયું હતું ૭૫ માં પ્રજાસતાક પર્વ એ પૂજ્ય સંતો દ્વારા રાષ્ટ્રીય ની એકતા અખંડીતા ની હિમાયત કરતી શીખ શ્રી ગોપીનાથ દેવ મંદિર માં બીજારતા શ્રીરાધાકૃષ્ણ ના પર્વ એ ત્રિરંગા થીમ થી સુશોભન દિવસ દરમ્યાન શ્રધ્ધાળુ ભાવિકો એ કર્યા દર્શન
ગઢડા સ્વામી નારાયણ મંદિર સંતવૃંદ ભગવાન શ્રી રામલલ્લા ના દર્શને પહોંચ્યા હતા ગોપીનાથ દેવ મંદિર ગઢપુર થી પૂજ્ય એસ પી સ્વામી પુરાણી શાસ્ત્રીજી શ્રી ઘનશ્યામવલ્લભદાસજી સહિત અસંખ્ય વરિષ્ઠ સંતો એવમ પાર્ષદ ભક્તરાજ શ્રી ઓ તીર્થ ક્ષેત્ર અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજી ના દર્શને પહોંચ્યા હતા
રાજકોટ.સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ ૨ાજકોટ નાં સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી તેમજ હરીયાળા ગુજરાતનાં વિકાસ માટે પ્રતિબધ્ધ છે અને જેમને “ધ ગ્રીન મેન”તરીકે ઓળખવામાં આવે છે તેવા શ્રી વિજયભાઈ ડોબરીયા નું શિલ્ડ અર્પણ કરીનેસન્માનિતકર્તા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ, ટીંબીનાં સ્થાપક ટ્રસ્ટી તેમજ ઉપપ્રમુખ-બી.એલ.રાજપરા.અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃધ્ધાશ્રમ
આજે તા.૧૫/૦૧/૨૦૨૪ મકરસંક્રાંતિના પવિત્ર દિવસે જાણીતા હાસ્યકલાકાર, લેખક, કવિ, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીના વ્યક્તિગત દાનની રકમ નવ કરોડને પાર કરી ગઈ છે. જૂનાગઢ ખાતે ગરવા ગિરનારની ગોદમાં શિવમહાપુરાણની કથામાં આજે જગદીશ ત્રિવેદીનો સત્સંગ હાસ્યરસનો કાર્યક્રમ હતો. જેના પુરસ્કાર પેટે અમેરીકાસ્થિત કલ્પેશભાઈ મારૂ તરફથી જગદીશ ત્રિવેદીને ૧,૦૦,૦૦૦/- એક લાખ
Recent Comments