ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્યાણ મહોત્સવ કાર્યક્રમ સંપન્ન
ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અમરેલી ખાતે કિસાન કલ્યાણ મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું કે, કેન્દ્ર-રાજય સરકાર ખેડૂતો અને ગ્રામ વિકાસના કાર્યો માટે સતત કાર્યરત છે. ખેડૂતોએ જાગૃત્ત…
બીટ કોઈન પ્રકરણ બાદ અમરેલી એલ.સી.બી.માં નોકરી કરવા પોલીસ તંત્રને લગાવવા પડ્યા બોર્ડ…ઇન્ચાર્જ એસ.પી.એ રૂટીન પ્રક્રિયા ગણાવી તો પોલીસ કર્મીઓ અવઢવમાં….એસ.પી ના બદલીના ઓર્ડર બાદ હજુ પણ એસ.ઓ.જી.બ્રાન્ચ કાર્યરત…!!!
બીટ કોઈન પ્રકરણ બાદ અમરેલી જીલ્લા પોલીસ તંત્રની આબરૂ ધૂળધાણી થઇ છે એલ.સી.બી.જેવી મહત્વની પોલીસ તંત્રની બ્રાન્ચમાં કોઈ પોલીસ કારમી જવા તૈયાર નથી ત્યારે અમરેલી જીલ્લા પોલીસ તંત્રે છબી સુધારવા અમરેલી જીલ્લાના પોલીસ મથકો પર નોટીસ બોર્ડ લખીને એલ.સી.બી.બ્રાંચ માં…
સૌરાષ્ટ્રભરમાં ઉનાળાનો અસલ મિજાજઃ ભાવનગર ૪૪.૧ ડીગ્રી
ગોહીલવાડમાં ઉનાળો પોતાના અસલ મીજાજમાં આવતો જાય છે. આજે તો તાપમાનનો પારો ભાવનગરમાં ૪૪.૧ ડીગ્રીને આંબતા ભાવનગર રીતસર અગનભઠ્ઠીમાં શેકાયુ હતું. સીઝનમાં આજનું કનિદૈ લાકિઅ તાપમાન અત્યાર સુધીનું હાઇએસ્ટ તાપમાન રહેવા પામ્યું છે. સવારથી જ ભાવનગરમાં સૂર્ય નારાયણનો તાપ વધવાનું…
પોલીસ ઉપર હુમલાની ટેવ ધરાવતી મધ્યપ્રદેશની ટોળકીને ગારીયાધાર પોલીસે વાડીમાંથી ઝડપી લીધી
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી એલ માલ નાગરિકોના જાનમાલ -મિલ્કતની રક્ષા, જાહેર સુલેહ શાંતી કાયદો વ્યવસ્થાની જાળવણી કરવા તથા ગુનાખોરીઓ અટકાવવા તેમજ અસામાજિક કનિદૈ લાકિઅ ગેરકાયદે પ્રવૃતિઓને સદંતરપણે ડામી દેવાની કટીબદ્ઘ કાર્યશૈલીને અપનાવવાની સુચનાઓ અપાયેલ જે સંદર્ભે…………પાલીતાણા વિભાગીય ના.પો.વડા કનિદૈ…
યુવા ભાજપ પ્રમુખ આનંદ ભટૃની અઘ્યક્ષતામાં અમરેલી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે યુવા મોરચાની બેઠક મળી
તા.રજી મે ના રોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા યુવા મોરચા દ્રારા બેઠકનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રદેશ યુવા મોરચાની સુચના અનુસારના કાર્યક્રમો જેવા કે, આગામી દીવસોમાં ઉનાળા દરમ્યાન છાશ, પાણી વિતરણ ના કેમ્પો કરવા, તેમજ સુજલામ સુફલામ…
ખેડૂતોના પ્રશ્નો જમીન માપણી અંગે શું છે તે અંગે સીટીવોચ ન્યુઝ નો અમરેલી જીલ્લાના ખેડૂતોમાં સર્વે..જુઓ અહેવાલ
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાનું પીઠવડી ગામ…. ૪ હજાર ની વસ્તી ધરાવતા આ પીઠવડી ગામમાં ૨૦૦૯/૨૦૧૦ થી ૨૦૧૫/૨૦૧૬ દરમ્યાન ગુજરાત રાજ્યમાં ખેતરોના સર્વે નંબરની જમણી માપણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે પીઠવડી ગામમાં પણ જમીન માપણી થઇ ગઈ હતી આ જમીન…
જીવ અને શિવ ના મિલનનો એહસાસ કરાવતું અમરેલીનું જીવન મુક્તેશ્વર મહાદેવનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર
જીવ અને શિવ ના મિલનનો એહસાસ કરાવતું અમરેલીનું જીવન મુક્તેશ્વર મહાદેવ નું મંદિર ભક્તો માટે આસ્થા નું કેન્દ્ર છે 70 વર્ષ પહેલાજ સ્થપાયેલું જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવના 12 પ્રસિદ્ધ શિવલિંગો સોમનાથ મહાદેવ, મલ્લિકાર્જુન, મહા કાળેશ્વર, ઓમકારેશ્વર, વૈદ્યયનાથ, નાગેશ્વર, કેદારેશ્વર,…
જામનગરનાં એડવોકેટની હત્યાનાં વિરોધમાં અમરેલીમાં એડવોકેટે અને ધારીમાં બ્રહ્મસમાજે આવેદનપત્ર પાઠવ્યું
જામનગરના એડવોકેટ કિરીટભાઈ જોષીની ર દિવસ પહેલા કોઈ અજાણ્યા શખ્સોએ સરાજાહેર હત્યા કરી નાખતા તેના ઘેરા પ્રત્યાઘાતો એડવોકેટ સંગઠન અને બ્રહ્મસમાજમાં પડયા છે.અમરેલીના એડવોકેટ મંડળે ગઈકાલે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો ધારીમાં પણએડવોકેટ મંડળ અને બ્રહ્મસમાજ યુવા સંગઠને રોષ વ્યકત…
ગામજનોએ પીપાવાવધામ ગામ પંચાયત અને શાળાને તાળાબંધી કરીને તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાશ કર્યો
રાજુલાનાં દરિયાકાંઠે આવેલ અતિ કિંમતી જમીન પર જી.એચ.સી.એલ. કંપની અને ખાનગી ભૂમાફીયાઓએ કબ્જો કર્યો હોય જેને મુકત કરાવવાની માંગ સાથે પીપાવાવધામ સહિતના ગામજનો છેલ્લા એક અઠવાડિયાથી આંદોલન કરી રહયા છે. દરમિયાનમાં આજે ગામજનોએ પીપાવાવધામ ગામ પંચાયત અને શાળાને તાળાબંધી કરીને…
જિલ્લા જેલમાં પ્રદિપ શર્માની તબીયત લથડતાં સારવારમાં
ભાવનગર મહાપાલિકાના પૂર્વ કમિશ્નર અને આલ્કોક એશડાઉનના રપ લાખના લાંચના આરોપમાં પ્રદિપ શર્મા જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે છે. ત્યાં તેમની તબિયત લથડતાં મોડીરાત્રે સારવાર અર્થે સર ટી. હોÂસ્પટલ ખસેડાયા હતા. પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગર મહાપાલિકાના પૂર્વ કમિશ્નર પ્રદિપ…