fbpx
અમરેલી

એ.ટી.જોશીની અનંતયાત્રાને અશ્રુભીની શ્રધ્ધાંજલી– દિલીપ સંઘાણી

મીલનસાર સ્વભાવ,સમસ્યાઓનુ સમાધાન,કાર્યશૈલી–કાર્યકર્તાઓ વચ્ચેનો અદ્ભુત સંગમ.કાર્યશૈલી દ્રારા સમસ્યા અને સમાધાનનો અદ્ભૂત સંગમ નિતરત નિખાલસ જીવન, રાત–દિવસની પરવા કર્યા વિના સતત કાર્યાલય, કાર્યકર્તા અને સમાજ માટે સમર્પણ સાથે મારા કાર્યાલયમા કડીરૂપ કામગીરી કરતા પૂર્વ અંગત સચિવ એ.ટી.જોશી ની આગવી ઓળખ તેમ ૮૬ વર્ષીય અમૃતલાલ ત્રિભોવનભાઈ જોશીના નિધનપર શોકમગ્ન ર્હદયે શ્રધ્ધાંજલી પાઠવતા પૂર્વ કેબીનેટમંત્રી–ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ.
એ.ટી.જોશી સાથેની ભૂતકાળની કામગીરીને ભાવુક ર્હદયે વાગોળતા સંઘાણીએ જણાવેલ કે, સાંસદ તરીકેનો કાર્યકાળ, રાજયના મંત્રી તરીકેનોકાર્યકાળ અને ચૂંટણી કાર્યાલય સહિતની વ્યવસ્થાઓના પાયામા જોશીજીની કામગીરી યાદગાર બની રહેતી, એટલુ જ નહિં પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી અને કાર્યકર્તા સાથેની મહત્વની કડીરૂપ કામગીરી એ.ટી.જોશી સુપેરે બજાવતા. તેમની કૂશળ કામગીરી વણપુરાયેલ રહેશે તેમ એ.ટી.જોશીને ભગ્ન ર્હદયે અશ્રુભીની શ્રધ્ધાંજલી અર્પિત કરતા દિલીપ સંઘાણીએ જણાવેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/