કોરોનાની મહામારીમાં સોજીત્રા પરિવાર તેમજ મિત્રોના સહકારથી રોજનાં ૧૪૦૦ જેટલા ટીફીન પહોચાડાય છે. : પી.પી.સોજીત્રા
કોરોનાની મહામારી હાલ વૈશ્વિક સ્તરે ભરડો લઈ રહી છે. તેવા સંજોગોમાં આપણા અમરેલી શહેરમાં પણ તમામ હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ઉપરાંત ઘરે પણ લોકો કોરોનાની સારવાર લઈ રહેલા હોય તેવા તમામ દર્દીઓ તેમજ હોસ્પીટલમાં દાખલ દર્દીઓ અને તેની સાથે આવેલ સ્વજનોને સુખનાથ પરા, પટેલવાડી ખાતે સોજીત્રા પરિવાર અને મિત્રોનાં સહકારથી ટીફીન સેવા છેલ્લા રર દિવસથી શરૂ કરવામાં આવેલ છે. આજરોજથી રોજનાં ૧૪૦૦ થી વધારે ટીફીન બંને ટાઈમનાં થઈને જાય છે. આ અનેરી સેવામાં લોકોનો દાન માટે પણ અવિરત પ્રવાહ શરૂ થયો છે જેમાં રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે મળેલ દાનની વિગત નીચે મુજબ છે.
(૧) રૂા.૧,૦૦,૦૦૦/– સ્વ. દિનેશભાઈ (મુનાભાઈ) આડતીયા હસ્તે કરણ આડતીયા તેમજ તુષારભાઈ જોષી તરફથી (ર) રૂા.રપ,૦૦૦/– સાગર સિધ્ધપુરા (૩) રૂા.ર૦,૦૦૦/– જય પટેલ શાકભાજી માર્કેટયાર્ડનાં વેપારી (૪) રૂા.૧૧,૦૦૦/– સ્વ. ચંદ્રિકાબેન લક્ષ્મીદાસ આડતીયા હ. ભાવેશભાઈ આડતીયા (પ) રૂા.૧૧,૦૦૦/– કાકાસાહેબ (ભાયલાલકાકા) (૬) રૂા.૧૧,૦૦૦/– ઈકબાલભાઈ રઈશ (૭) રૂા. ૯,૦૦૦/– પી.પી. પડસાલા(બરોડા બેંક) (૮) રૂા.પ૧૦૦/– સ્વ.નર્મદાબેન મનજીભાઈ બકરાણીયા હ.જીગ્નેશભાઈ (૯) રૂા.૧૦,૦૦૦/– ભવનેશભાઈ પ્રવિણભાઈ પરીખ (૧૦) રૂા.પ,૦૦૦/– રાજુભાઈ શિંગાળા (વ્રજ પ્રિન્ટીંગ પ્રેસ (૧૧) રૂા.પ,૦૦૦/– અમિતભાઈ જાદવ (૧ર) રૂા.પ,૦૦૦/– સચિન શિંદે (૧૩) રૂા.પ,૧૦૦/–દલસુખભાઈ પાનશેરીયા (૧૪) રૂા.૩,૦૦૦/– ગૌતમભાઈ મકવાણા (૧પ) રૂા.ર,પ૦૦/– મુકેશભાઈ ધાનાણી (૧૬) રૂા.ર,પ૦૦/– પરેશભાઈ પંડયા (સેક્રેટરી–માર્કેટયાર્ડ) (૧૭) રૂા.ર,પ૦૦/– નયનાબેન કિરણભાઈ કોરાટ (૧૮) રૂા.ર,૧૦૦/– સ્વ. ચંપકલાલ ખારા (૧૯) રૂા.ર,૧૦૦/– ઉમેશ છગનલાલ દુધાત (ર૦) રૂા.ર,૧૦૦/– ભીખાલાલ વનમાળીદાસ અગ્રાવત (ર૧) રૂા.ર,પ૦૦/– સ્વ.ત્રિવેણીબેન જગજીવનદાસ મહેતા હ. દુર્ગાબેન (રર) રૂા.ર૦૦૦/– મીતેશ છોટાલાલ પરીખ (ર૩) રૂા.૧૧૦૦/– પ્રેમિલાબેન સણોસરાવાળા (ર૪) રૂા.૧૧૦૦/– રઘુવીર મેડીકલ (રપ) રૂા.૧૦૦૦/– જેઠાલાલ ચકુભાઈ જોષી (ર૬) રૂા.૧૦૦૦/– હિતેષભાઈ પરમાર (બચ્ચન) (ર૭) રૂા. ર૦૦૦/– જેન્તીલાલ લાલજીભાઈ ગજેરા (ર૮) રૂા.પ૦૦/– યોગીભાઈ ભટ્ટ આ રોકડ સહાય ઉપરાંત વસ્તુ સ્વરૂપે નીચે મુજબ દાન આપેલ છે.
(૧) ચોખા ૭૦ કિલો, તુવેરદાળ પ૦ કિલો, તેલના ડબા–પ, ઘી ૧પ કિલો, મગદાળ ૧૦ કિલો, મીઠું, ગરમ મસાલો હ. કાકાસાહેબ (ર) હળદર પ કિલો, ધાણાજીરૂ પ કિલો, મરચું પ કિલો, હ. ગજાનંદ મસાલા તરફથી (૩) પાણીની બોટલ ૧૪પ૦ હ. નિલેશભાઈ દેસાઈ (૪) મગ ૬૦ કિલો હ. શૈલેષભાઈ મધુભાઈ દુધાત (પ) ચોખા પ૦ કિલો હ. અશોકભાઈ સગર (૬) સીંધાળુ ર૦ કિલો, મરચું ૭ કિલો, ધાણાજીરૂ ર કિલો, આખુ જીરૂ ર કિલો, હળદર ૬ કિલો હ. કિરીટભાઈ ભાટીયા (૭) ઘઉં ર૦ મણ સ્વ. મધુભાઈ નાથાભાઈ જોગાણી હ. હર્ષદભાઈ જોગાણી (૮) ઘઉં પ મણ પટેલ મારબલ (પ્રાગજીભાઈ)
ઉપરોકત તમામ દાતાઓનો ૠણ સ્વીકાર કરી આ કોરોનાની મહામારીમાં મદદરૂપ થનારનો આભાર સોજીત્રા પરિવાર વતી પી.પી. સોજીત્રા દ્વારા કરવામાં આવે છે.
Recent Comments