fbpx
અમરેલી

રાજયના પુરવઠા મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી હકુભા જાડેજાએ કૈલાસમુકિતધામ સ્મશાનની મુલાકાત લીધી

. – સાંસદ નારણભાઈ કાછડીયા , ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહિતના આગેવાનોએ કૈલાસમુકિતધામ સ્મશાનના કાર્યકરોને બિરદાવ્યા . > પ્રભારી મંત્રીશ્રી હકુભા જાડેજાએ કૈલાસમુકિતધામ સ્મશાનની કામગીરીને બિરદાવી . જિલ્લા પ્રભારી મંત્રી તથા ગુજરાત રાજયના અન્ન , અને નાગરિક પુરવઠા મંત્રી માન . હકુભા જાડેજાએ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા , ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાથે અમરેલીના કૈલાસમુકિતધામ સ્મશાનની મુલાકાત લઈને મૃતકોના પરિજનોને સાંત્વના આપીને અમરેલીના કૈલાસમુકિતધામ સ્મશાનની ટીમને બિરદાવી હતી તથા સ્મશાનની કામગીરીથી પ્રભાવિત થયા હતા . આ મુલાકાતમાં અમરેલીના ડીડી.ઓ શ્રી પરમાર સાહેબ , જિલ્લા બિલ્ડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઈ બાંભરોલીયા , સિવિલ હોસ્પિ.ના એમ.ડી. પિન્દુભાઈ ધાનાણી , જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જીતુભાઈ ડેર , સ્મશાનના મુખ્ય સંચાલક મગનભાઈ કાબરીયા , ડાયનેમિક ગૃપ – અમરેલીના પ્રમુખ હરેશભાઈ બાવીશી , લે.પટેલ સમાજના ઉપપ્રમુખ નિમેષભાઈ બાંભરોલીયા સહિતના આગેવાનોએ સ્થળ પર મુલાકાત કરી હતી .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/