અધકચરા લોકડાઉનનો કોઈ ફાયદો નથી સંપૂર્ણ લોકડાઉન લાદો અથવાતો ઉઠાવી લો
અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારેરાજય સરકારે વધુ એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવતા તે અંગે પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલને ટેલિફોનિક રજૂઆત કરેલ છે.
તેઓએ જણાવેલ છે કે, અધકચરા લોકડાઉનથી કોરોનાનું સંક્રમણ અટકતું નથી અને વેપાર-ધંધા થતા નથી. સરકારે સંપૂર્ણ લોકડાઉન લગાવવું જોઈએ અથવા તો લોકડાઉનથી દૂર રહેવું જોઈએ.
Recent Comments