fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં પી.જી.વી.સી.એલ.ની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવતા: પી.પી.સોજીત્રા

અમરેલી જિલ્લામાં વાવઝોડાથી થયેલ વ્યાપક નુકશાનથી પી.જી.વી.સી.એલ.નાં જીલ્લામાં ૬૭૦૦૦ જેટલા વિજપોલ ધરાશયી થયા હોવા છતાં ર૪ થી ૭ર કલાકમાં લાઈટ આપી શ્રેષ્ઠ કામગીરી કરેલ છે. દરેક વખતે વાવાઝોડામાં આજ રીતે કામગીરી કરી હોય લોકમાનસમાં પી.જી.વી.સી.એલ.નાં કર્મચારીઓ માટે ફેસબુક પર અનેક લોકોએ અભિનંદનની પોસ્ટ મુકેલ છે. ગુજરાત રાજયનાં માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગુજરાતમાં ગૃહવિભાગ અને મહેસુલ વિભાગમાં ભ્રષ્ટ્રાચાર અને કામ બાબતે લોકોને પડતી મુશ્કેલીઓ બાબતે જાહેરમાં પોતાના પ્રવર્ચનમાં સ્વીકાર કરેલ છે. તેવા સંજોગોમાં અમરેલી પી.જી.વી.સી.એલ.ની કામગીરી જોઈને લોકો ખુબજ ખુશ થયેલ છે અને આ વિભાગનાં તમામ કર્મચારીઓને તેમજ પી.જી.વી.સી.એલ.ની બહારગામથી આવેલ તમામ ટીમનાં સભ્યોને અમરેલીની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન આપતા પી.પી.સોજીત્રાએ એક અખબારયાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/