fbpx
અમરેલી

લાઠી દામનગર શહેરી વિસ્તારોની આર્થિક પછાત વસાહતોમાં તૌઉતે દરમ્યાન સ્થળાંતર થયેલ પરિવારોને વ્યક્તિ દીઠ ૭૦૦ રૂપિયાનું કેશડોલ્સ ડોર ટુ ડોર ચુકવણી શરૂ

લાઠી દામનગર શહેરી વિસ્તારો માં તૌઉતે વાવાઝોડા ના અસરગ્રસ્ત સ્થળાંતર પરિવારો ને વ્યક્તિ દીઠ ૭૦૦ રૂપિયા નું કેશડોલ્સ ની ચુકવણી શરૂ દામનગર અને લાઠી શહેર ની આર્થિક પછાત વસાહતો માં કાચા મકાનો ઝુંપડા માં  વસવાટ કરતા સ્થળાંતર થયેલ પરિવારો ને ગુજરાત સરકાર દ્વારા ડોર ટુ ડોર વ્યક્તિ દીઠ ૭૦૦ રૂપિયા ની ચુકવણી કરતા અધિકારી ઓ દ્વારા લાઠી અને દામનગર શહેરી વિસ્તારો ની આર્થિક પછાત વસાહતો ના અસરગ્રસ્ત પરિવારો ને ડોર ટુ ડોર સંપર્ક કરી કેશડોલ્સ ચૂકવાયું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/