કોલેજોના વિદ્યાર્થીઓને તાત્કા લિક અસરથી ટેબલેટ આપવા સરકારને ડાયનેમિક ગૃપની રજુઆત
ગરીબ તથા મઘ્યયમ પરિવાર સુધી શિક્ષણ પહોંચાડવું હોય તો સરકાર ટેબલેટ આપે.
ગ્રામ્યર વિસ્તાંરમાં ગરીબ, મઘ્ય મ તથા ખેડૂત પરિવારો પાસે ખાતર, બિયારણ ખરીદવાના પૈસા નથી ત્યાોરે પોતાના સંતાનો માટે ઓનલાઈન શિક્ષણના મોંઘાદાટ મોબાઈલ્સા,ટેબ્લેરટ,કોમ્યુ્ય ટર્સ કેવી રીતે ખરીદે ??? – હરેશ બાવીશી
સરકારશ્રી દ્વારા ગત શૈક્ષણીક વર્ષના એક પણ વિદ્યાર્થીને ટેબ્લેસટ નથી આપ્યુસ પરિણામે ગતવર્ષે વાલીઓ પર કરોડોનો બોજો આવ્યોથ છે.
વાલીઓએ શાળા-કોલેજોમાં ફી ભરવાની સાથે-સાથે સંતાનો માટે મોંઘાદાટ મોબાઈલ,ટેબ્લેરટ,કોમ્યુજો ટર્સ,ઈન્ટંરનેટ માટે પણ નાછૂટકે વ્યાવસ્થાા કરવાની સરકારશ્રી દ્વારા શૈક્ષણીકક્ષેત્રમાં વિધવિધ યોજનાઓ અમલમાં છે તે આવકાર્ય છે, પરંતુ સરકારશ્રી દ્વારા દર શૈક્ષણીક વર્ષના પ્રારંભે કોલેજોના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને રૂા.૧૦૦૦ (એક હજારમાં) ટેબ્લેોટ આપવામાં આવે છે. પરંતુ ગત વર્ષના એક પણ વિદ્યાર્થીને ટેબલેટ અપાયુ નથી પરિણામે સૌરાષ્ટ્રેના તથા રાજયના લાખો વાલીઓના પોતાના સંતાનના ઓનલાઈન શિક્ષણ માટે મોંઘાદાટ મોબાઈલ્સ્,ટેબ્લેેટ,કોમ્યુગત ટર્સ ખરીદવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે ત્યાય અમરેલીના ડાયનેમિક ગૃપ દ્વારા ચાલુ શૈક્ષણીક વર્ષ માટે ગત વર્ષના બાકી તથા ચાલુ-સાલે નવા પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને એટલે કે ચાલુ-સાલે કોલેજોમાં દ્વિતીય તથા પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓને તાત્કા્લિક અસરથી ટેબ્લે ટ આપે તેવી રજુઆત કરી છે, આ તકે ડાયનેમિક ગૃપના પ્રમુખ બાવીશીએ જણાવ્યું હતું કે સરકારશ્રી કોલેજોના વિદ્યાર્થીઓને ગતવર્ષના બાકી ટેબ્લેથટસ તથા ચાલુ સાલે નવા પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને તાત્કાકલિક ટેબ્લે ટ તથા ઈન્ટ રનેટ પેટે માસિક રૂા.૩૦૦/- સ્કોીલરશિપ આપે તે જરૂરી છે કારણ કે ચાલુ-સાલ ગ્રામ્યવ વિસ્તા્રમાં ગરીબ તથા મઘ્યલમ પરિવારો પાસે ખાતર,બિયારણ ખરીદવા નાણા નથી ત્યાિરે પોતાના સંતાનો માટે મોબાઈલ,ટેબ્લેલટ ખરીદવાના નાણા કયાથી લાવશે ??
Recent Comments