કે.કે.પારેખ કોમર્સ કોલેજના નવનિયુકત પ્રિન્સીપાલનું સન્માન
તાજેતરમાં જ અમરેલી ખાતે આવેલ કે.કે. પારેખ કોમર્સ કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે નવનિયુકત પી.કે.ત્રિવેદી ની નિમણૂંક કરવામાં આવેલ છે, પી.કે.ત્રિવેદી યુવા, કર્તવ્ય નિષ્ઠ,દીર્ઘદ્રષ્ટા અને વિદ્યાર્થીઓની કારર્કીદીના ખરાં અર્થમાં ઘડવૈયા એવા પ્રો. પી.કે.ત્રિવેદી ને કે.કે. પારેખ કોમર્સ કોલેજના નવનિયુકત પ્રિન્સીપાલ બનવા બદલ પુષ્પગુચ્છ આપીને સન્માન ં અમરેલી તાલુકા કોગી પ્રમુખ મનીષ ભંડેરી અને મહામંત્રી વિપુલ પોંકિયા દ્રારા કરવામાં આવ્યું હતુ.
Recent Comments