fbpx
અમરેલી

શ્રી વીરબાઇ માં ટિફિન સેવા ટ્રસ્ટના બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષ મા સેવાકીય કાર્યો નુ પ્રયાણ

સાવરકુંડલા માં‌‍ ‍ પૂ. જલારામ બાપા અને વિરબાઈ માં ના આશીર્વાદ તથા રમુદાદા ની પ્રેરણા થી શ્રી વિરબાઈ માઁ ટિફિન સેવા દ્વારા જરૂરિયાત મંદ લોકો ને રોજ સાંજે ની:શુલ્ક ઘરે ઘરે ટિફિન પહોંચાડ‌વા માં આવે છે, આ‌ સેવાયજ્ઞ ‌ને તા.24.06.21 ના રોજ બે વર્ષ પુરા કરી ત્રીજા વર્ષ તરફ પ્રયાણ કરી રહ્યું છે.‌   આ સંસ્થા દ્વારા ભુખ્યા ને ભોજન‌‌ સિવાય મહિના ના‌ દર ત્રીજા બુધવારે ‌વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ રાખવામાં આવે છે, તથા ‌વેકસીનેશન‌ કેમ્પ, આર્યુવેદિક કેમ્પ પણ રાખવામાં આવે છે,  આ સંસ્થા મા તન-મન-ધન થી જે લોકો એ સહયોગ આપ્યો છે તેનો સંસ્થા ના ટ્રસ્ટી હરેશભાઈ કુંડલીયા ,દકાભાઇ‌ મજીઠીયા, અરવિંદભાઈ મજીઠીયા, મુકેશભાઈ કોટક, મહેશભાઈ શિંગાળા, જયેશભાઈ તન્ના તથા પિયુષભાઈ મશરું , ગોવિન્દભાઈ ચાવડા, જગદીશભાઈ જોગી એ આભાર માન્યો હતો .
આપની આજુ બાજુ કોઈ નિરાધાર નિસહાય જરૂરિયાત મંદ વ્યક્તિ હોય તો તુરંત નીચેના નંબર પર સંપર્ક કરશો.જોજો કોઈ ભૂખ્યું સુવે નહિ.આપને આંગળી ચીંધ્ય નું પૂણ્ય મળશે.8866014288

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/