fbpx
અમરેલી

કોરોના કાળ દરમ્યાન મૃત્યુ પામેલ મૃતકોને ગુજરાત વિરોધપક્ષ ના નેતા પરેશ ધાનાણી દ્રારા શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી.

કોરોના કાળ દરમ્યાન અમરેલી વિધાનસભા વિસ્તારમાં મૃત્યુ પામેલા મૃતકોને ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દ્રારા શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી જેના ભાગરૂપે અમરેલી તાલુકાના સરંભડા ગામે પ્રાથમિક શાળા ખાતે ગામ સમસ્ત શ્રધ્ધાજંલીનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

આ તકે, અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરી, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દલસુખભાઈ દુધાત, પૂર્વ સરપંચ રવજીભાઈ ગઢીયા, સરપંચ દુદાભગત, ગામના આગેવાનો મધુભાઈ દુધાત, માવજીભાઈ બાજરીયા, ભરતભાઈ વોરા,ચાડીયા ગામના આગેવાન સુરેશભાઈ વાળા, ચંદુભાઈ ગઢીયા તથા તરવડા ગામના આગેવાન કાનભાઈ ભરવાડ વગેરે ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/