fbpx
અમરેલી

અમરેલીના ધર્મ વિધાયક પદ્દે ધારી સાધુસમાજ પ્રમુખ જીજ્ઞેશગિરિ ગોસાઈની નિયુક્તિ

સનાતન વૈદિક હિન્દુ ધર્મ પ્રચાર* અર્થે પરમધર્માધીશ જગદગુરુ શંકરાચાર્ય શ્રી શ્રી શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા ગઠીત *પરમધર્મ સંસદ ૧૦૦૮* માં અમરેલીના ધર્મ વિધાયક પદ્દે ધારીના ઉપસરપંચ અને સાધુ સમાજ પ્રમુખ જીજ્ઞેશગિરિ ગોસાઈની નિયુક્તિ કરાઈ છે

રાજકોટ સર્કીટહાઉસના કોન્ફરન્સીંગ હોલમાં *પરમધર્મસંસદ ૧૦૦૮* ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી કિશોર શાસ્ત્રી, છોટાઉદેપુર ધર્મસાંસદ સ્વામી શ્રી નિજાનન્દગિરિજી મહારાજ, જામનગર ધર્મસાંસદ શ્રી હિરેનભાઈ ત્રિવેદી, સુરેન્દ્રનગર ધર્મસાંસદ અને ઘેલાસોમનાથ ધામ મહંત શ્રી વિક્રમગિરિજી મહારાજ, રાજકોટ ધર્મસાંસદ શ્રી હિરેનભાઈ જોશી, અમરેલી ધર્મસાંસદ શ્રી ભક્તિગિરિજી માતાજીના વરદ્હસ્તે ધારીના ઉપસરપંચ અને સાધુ સમાજ પ્રમુખ શ્રી જીજ્ઞેશગિરિ ગોસાઈને વૈદિક મંત્રોચ્ચાર સાથે ચંદન ચોખા કરી નિમણૂંક પત્ર એનાયત કરી અમરેલીના ધર્મ વિધાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

પરમધર્માધીશ જગદગુરુ શ્રી શ્રી શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીની આજ્ઞાથી અને પ્રવર ધર્માધીશ પૂજ્યપાદ સ્વામી શ્રી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના આદેશાનુસાર *પરમધર્મ સંસદ ૧૦૦૮નું* ગઠન કરવામાં આવ્યું છે આ સંસ્થા સીધા દ્વારિકાપિઠના શંકરાચાર્યજીના માર્ગદર્શન હેઠળ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અને વૈદિક મૂલ્યો તેમજ હિન્દુ ધર્મને વિસ્તારવા કાર્યશીલ છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/