અમરેલી માં રોજકોટની સુપ્રસિધ્ધ ક્રાઈસ્ટ હોસ્પિટલ ના નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ ડો કથિરીયા દ્વારા દર મહિનાના બીજા તથા ચોથા સોમવારે હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન તથા સારવાર આપવામાં આવશે
શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી માં રોજકોટની સુપ્રસિધ્ધ ક્રાઈસ્ટ હોસ્પિટલ ના નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ ડો.નિલેષ કે . કથિરીયા દ્વારા દર મહિનાના બીજા તથા ચોથા સોમવારે હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન તથા સારવાર આપવામાં આવશે . શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી દ્વારા જિલ્લાના દર્દીઓને હદયરોગના એન્જયો પ્લાસ્ટી , બાય પાસ , બ્લોક નળી , તથા હદયરોગની સામાન્ય બીમારીની તમામ પ્રકારની સારવાર , નિદાન સૌરાષ્ટ્રના ના દર્દીઓને હોસ્પિટલમાં નિષ્ણાંત સુપર સ્પેશ્યાલિસ્ટ કાર્ડિયોલોજીસ્ટ દ્રારા વિનામુલ્ય તદ્દન નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે જેનો લાભ લેવા અનુરોધ છે . સમય : – દરમહિના ના બીજા તથા ચોથા સોમવારે સ્થળ : – શતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી ( સિવિલ હોસ્પિટલ ) ઓ.પી.ડી. વિભાગ
Recent Comments