fbpx
અમરેલી

સરકારી કચેરીની બહાર ટેબલ નાંખી બેસતા વચેટીયા બન્યા બેફામ : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

છેલ્લા ઘણાં વર્ષોથી સરકારી કચેરીઓની બહાર ટેબલ નાંખી વચેટીયાઓ ગરીબ, મજુર, ગામડાના અભણ લોકોને અરજી લખવાના નામે, ફોર્મસ ભરવાના નામે, યોજનાઓના નામે, લોકો પાસેથી મસમોટી રકમનું ઉઘરાણું છેલ્લા ઘણા વર્ષોથી ચલાવી રહયા છે,

જોકલેકટર કચેરી, મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, ઉપર અધિકારીઓ દ્રારા અરજી લખવાની અને ફોર્મસ ભરવાની વ્યવસ્થા કરવામાં આવે તો કચેરીઓની બહાર બેસતા વચેટીયાવ બંધ થઈ જાય, અવાર–નવાર આ વચેટીયાઓને દુર કરવાની ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં તંત્ર કેમ કોઈ કાર્યવાહી કરતું નથી ? તો શું વચેટીયાઓની અધિકારીઓ સાથે મિલિભગત છે ? આથી આજ રોજ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, ઉપપ્રમુખ રાવતભાઈ ધાધલ, મહામંત્રી વિપુલ પોંકિયા,પ્રવીણભાઈ કમાણી, કલેકટરને રૂબરૂ મળીને રજુઆત કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/