fbpx
અમરેલી

૧૨ ઓગસ્ટના વડાપ્રધાનશ્રી સ્વસહાય જૂથની બહેનો સાથે ઈ-સંવાદ યોજશે

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વસહાય જૂથની બહેનો સાથે દિલ્હીથી ઈ-સંવાદ કરશે. અમરેલી શહેરના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે વેબ ટેલિકાસ્ટના માધ્યમથી યોજાનાર ઈ-સંવાદ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાકક્ષાએથી સ્વસહાય જૂથની અંદાજે ૪૦૦ જેટલી બહેનો જોડાશે. આ ઉપરાંત જિલ્લાના પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેશે. આ કાર્યકમમાં એનઆરએલએમ જેવી વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/