લાઠી કેન્દ્રીય મંત્રી રૂપાલા ના નેતૃત્વ માં પધારનાર “જન આશીર્વાદ” યાત્રા ને લઈ લાઠી સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ
લાઠી અમરેલી જિલ્લા ના લાઠી પધારનાર આગામી “જન આશીર્વાદ” યાત્રા ને લઈ લાઠી સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ પોતીકા કેન્દ્રિય મંત્રી મા.શ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ ની “જન આશીર્વાદ યાત્રા” નું આગમન તા.૨૧.૦૮.૨૧ ના રોજ લાઠી ખાતે થવાનું છે. જેના ભાગરૂપે આયોજન મિટિંગ લાઠી સર્કિટ હાઉસ ખાતે રાખેલ. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ મંત્રી બાવકુભાઈ ઊંધાડ, ભુપેન્દ્રભાઈ બસિયા, ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અગ્રણી મનીષભાઈ સંઘાણી, તેમજ જિલ્લા ભાજપ ના આગેવાનો,તાલુકા, શહેર ભાજપ ના આગેવાનો , ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેલ.
Recent Comments