અમરેલી બાયપાસ અને સાવરકુંડલા બાયપાસ ઉપર આર.ઓ.બી. માટે રેલ્વે, નેશનલ હાઈવે અને મા.મ. વિભાગના અધિકારીઓ સાથે જોઈન્ટ બેઠક યોજતા સાંસદ
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા તેમના સંસદીય વિસ્તારના
નાના થી લઈ મોટા, જટીલ તમામ પ્રકારના પ્રશ્નોના હલ માટે સતત પ્રયત્નો
કરવામાં આવે છે ત્યારે અમરેલી શહેર માંથી પસાર થતા બાયપાસ અને
સાવરકુંડલા શહેર માંથી પસાર થતા બાયપાસ પર આવેલ રે૬ત્સિવે લાઈન ઉપર
આર.ઓ.બી. નિમૉણનું કાયૅ છે૬ત્સિલા ઘણા સમયથી વિલંબીત પડયુ છે ત્યારે આ
બંને આર.ઓ.બી.નું નિમૉણ કાયૅ ઝડપથી ચાલુ થાય તે માટે આજ રોજ
સાંસદશ્રીએ તેમના અમરેલી સ્થિત કાયૉલયે રે૬ત્સિવે વિભાગ, નેશનલ હાઈવે અને માગૅ
અને મકાન વિભાગના અધિકારીઓ સાથે જોઈન્ટ બેઠક યોજેલ હતી અને
ત્યારબાદ મંજુર થયેલ આર.ઓ.બી.ના બંને સ્થળોનું તમામ અધિકારીઓ
સાથે નિરીક્ષણ કરેલ હતું.
આ બેઠક અને સ્થળ નિરીક્ષણ દરમ્યાન વેસ્ટનૅ રે૬ત્સિવે,ભાવનગરપરાના મચો
શ્રી મનોજ ગોયલ, કચ્ મભદ હ: શ્રી સી.એસ.હંસેલીયા, કચ્ મભદ .ચહી શ્રી દેવેન્દ્ર
બોરસા, નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાના નાયબ કાયૅપાલક ઈજનેર શ્રી
ટી.કે.સોલંકી, માગૅ અને મકાન વિભાગ સ્ટેટના કાયૅપાલક ઈજનેર શ્રી સોલંકી,
નાયબ કાયૅપાલક ઈજનેર શ્રી બરવાળીયા અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
Recent Comments