fbpx
અમરેલી

દામનગર ના ધામેલ અને શાખપુર ગામે પંડિત દિનદયાલ ઉપાધ્યયની જન્મ જ્યંતીએ તેમના જીવન કવનના ઉત્તમ આચરણની પ્રતિજ્ઞા સાથે સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચલાવાય હતી

દામનગર ના ધામેલ અને શાખપુર ગામે આજ રોજ અંત્યોદય ના પ્રણેતા પંડિત દિનદયાલ ઉપાધ્યાય ની જન્મ જ્યંતી તારીખ ૨૫/૯/૨૧ ના રોજ ધામેલ તાલુકા પંચાયત સીટ તેમજ શાખપુર તાલુકા પંચાયત સીટ દ્વારા  ભાજપ પરિવાર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા તાલુકા પંચાયત સભ્ય કારોબારી ચેરમેન નરેશભાઈ ડોંડા બાબુભાઈ ખુમાણ તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ જમોડ  સરપંચ નાગજીભાઈ માંગરોળીયા મધુભાઈ સીતાપરા રવજીભાઈ વેકરીયા ભોલા શેઠ નાનુભાઈ ડોંડા ગોરધનભાઇ ડોંડા નજીરભાઈ મલીક સહિત નાઓ દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાય ના જીવન કવન અને સ્મૃતિ ઓને યાદ કરી સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચલાવી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/