fbpx
અમરેલી

અમરેલી ચિતલમાં સ્વ. કિરણબેન ભંડેરીની સ્મૃતિમાં ૭૪ મો નેત્રયજ્ઞ યોજાયો

ગયોવિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા સ્વ. કિરણબેન ભંડેરી ની સ્મૃતિમાં  ૭૪ મો નેત્ર યજ્ઞ કાળુભાઈ ભંડેરી ના સહયોગ થી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે  ખોડલધામ  સમાધાન પંચ ના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ ના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેનું ઉદ્દઘાટન શાસ્ત્રી હરિચરણદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવેલ


આ તકે અમરેલી જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ પાથર, અને લાલજીભાઈ દેસાઈ , કાળુભાઈ ધામી,ઘનશ્યામભાઈ તાપસિયા, જે.બી.દેસાઈ. મોતીભાઈ ,યુવા અગ્રણી વેપારી જયસુખભાઇ   દેસાઈ, ભરતભાઈ દેસાઈ, રઘવિરર્સિહ  સરવૈયા  ડૉ.સુનીલ વળોદરા ખાસ હાજરી આપેલ.કાર્યક્રમ નું સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ મહેતા એ કરેલ  અને સ્વાગત પ્રવચન બિપીનભાઈ દવે,અને કેમ્પ ને સફળ બનાવવા રાજુભાઈ ધાનાણી,દિનેશભાઈ મેસીયા , વિઠલભાઈ કથીરીયા,છગનભાઈ  કાછડીયા, વી. ડી. લીબાસિયા, સંજયભાઈ લીબાસિયા,જીતુભાઈ વાઘેલા,મનસુખભાઇ વાઘેલા,છગનભાઈ દેસાઈ વગેરે જેહમત ઉઠાવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/