ભારે વરસાદની આગાહીને પગલે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારમાં અવર જવર જ કરવા તંત્રનો અનુરોધ
પુર અને રાહત કમિશ્નરશ્રી ગાંધીનગરની સુચના મુજબ તા.૨૭/૦૯/૨૦૨૧ થી તા.૩૦/૦૯/૨૦૨૧ના સમય દરમ્યાન સમગ્ર ગુજરાત રાજયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલ છે. જે અનુસંધાને રાજુલા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તમામ લોકોને આગાહી દરમ્યાન બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા તેમજ નદીના પટમાં કે નિચાણવાળા વિસ્તારમાં અવર જવર ન કરવા અનુરોધ કરવામાં આવે છે.
Recent Comments