જાફરાબાદ ખાતે આવતીકાલે સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં કોળી સમાજનું મહાસંમેલન
જાફરાબાદ ખાતે રવિવારે બપોરે 1-30 નાં ટકોરે જીએચસીએલનાં મેદાનમાં પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટિલની અઘ્યક્ષતામાં જાફરાબાદ કોળી સમાજનાં પ્રમુખ કરણભાઈ બારૈયા ઘ્વારા કોળી સમાજનું સ્નેહમિલન યોજાઈ રહૃાું છે.
આ સ્નેહમિલનમાં મહા મંડલેશ્વર 1008 રાઘવદાસજી મહારાજ, મહંત હરિદરાનંદ ભારતીજી મહારાજ, પૂ.દેવેન્દ્રદાસબાપુ, પૂ. સંત ગોમતીદાસબાપુ પણ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં રાજયકક્ષાનાં મંત્રી આર.સી. મકવાણા, સાંસદ કાછડીયા, જુનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપા પ્રમુખ કૌશિક વેકરીયા, સુરેશભાઈ ગોધાણી, ડો. ભારતીબેન શિયાળ, કુંવરજીભાઈ બાવળીયા, હીરાભાઈ સોલંકી, ડો. ભરતભાઈ બોઘરા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહેવાના હોય આયોજકો ઘ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Recent Comments