fbpx
અમરેલી

કુંકાવાવ-વડીયા તાલુકાના પીસ્તાાલીસ ગામનાં 200 દાતા ઓનો સન્માન સમારોહ જંગર ખાતે યોજાયો

અમરેલી જિલ્લાઅના કુંકાવાવ-વડીયા વિસ્તાસરના ૪પ ગામના કુલ ર૦૦ કરતા પણ વધારે દાતાઓનો સન્મારન સમારોહ જંગર ખાતે યોજાયો હતો જેના અઘ્યલક્ષ સ્થાાને પ.પૂ.વિદૂષી ગીતાદીદી તથા ઉદઘાટક પદે કાનજીભાઈ ભાલાળા, પરશોતમભાઈ ગેવરીયા,મગનભાઈ રામાણી, મનસુખભાઈ સુવાગીયા, નિલેષભાઈ પટેલ, સવજીભાઈ વેકરીયા, ધનસુખભાઈ દેવાણી, ડો.રાજપરા,બી.એલ.રાજપરા,વસંતભાઈ મોવલીયા વિ.સમગ્ર ગુજરાતમાંથી મહાદાતાશ્રીઓ ઉપસ્થિભત રહયાં હતા.
કાર્યક્રમના પ્રારંભે સમારોહના મુખ્ય. સહયોગી, મહાદાતા તથા અન્નરપૂર્ણાધામના ચેરમેન રવજીભાઈ વસાણીએ સૌનું શબ્દોીથી સ્વાયગત કર્યુ હતુ તથા કાનજીભાઈ ભાલાળા,પીયુષભાઈ ગુણા,મનસુખભાઈ સુવાગીયા, વસંતભાઈ મોવલીયા, ડો.જાડેજા વિ.એ.પ્રાસંગિક ઉદબોધન તથા અઘ્યાક્ષ સ્થાાનેથી પ.પૂ.ગીતાદીદીએ આશિર્વાદ આપ્યાા હતા. સમગ્ર સમારોહમાં બાબુભાઈ વસાણી, રમણીકભાઈ વસાણી સહિત બસો દાતાઓનું સન્મા ન કરાયુ હતું. સમગ્ર સમારોહને સફળ બનાવવા માટે સરપંચશ્રી,ઉપસરપંચશ્રી જંગરગામના યુવાનો,સ્વ યંસેવકો વિ.એ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સમારોહનું સંચાલન હરેશભાઈ બાવીશી તથા આભારવિધિ પ્રાગજીભાઈ વસાણીએ કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/