સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગીતા જયંતી શૌર્ય દિવસ નિમિત્તે ભવ્ય રેલી નું આયોજન
સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગીતા જયંતી શૌર્ય દિવસ નિમિત્તે આયોજિત ભવ્ય રેલી માં કબીર ટેકરીના મહંત શ્રી નારણદાસ બાપુ તથા ધનશ્યામદાસ બાપુ અને અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ તથા જય ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણી નગરપાલિકા સદસ્ય પતિ શ્રી ભુપતભાઇ પાનસુરીયા, મનસુખભાઈ લાડવા,નગરપાલિકા સદસ્ય જીગ્નેશ ભાઈ ટાંક સહિત પ્રવીણસિંહ કંચવા સૌરાષ્ટ્ર પ્રાંત વિપુલભાઈ પરમાર VHP જિલ્લા અધ્યક્ષ નરેશભાઈ ધાખડા બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ નિકુંજભાઈ સોડાગર બજરંગ દળ જિલ્લા ઉપાધ્યક્ષ સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દો અને બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ ના નવ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમની જહેમત સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ હાર્દિકભાઈ સોંડીગળા અને સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળની ટીમે ઉઠાવી હતી.Attachments area
Recent Comments