ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ અમૃતવેલ ખાતે પૂજ્ય સંતોની પાવન ઉપસ્થિતિમાં સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રશિક્ષણ વર્ગ નો શુભારંભ કરાવતા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા
ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ અમૃતવેલ ખાતે પૂજ્ય સંતોની પાવન ઉપસ્થિતિમાં સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રશિક્ષણ વર્ગ નો શુભારંભ કરાવતા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા આ તકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જયોત્સનાબેન અગ્રાવત તથા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા મહામંત્રી શ્રી ચેતનભાઇ માલાણી, શ્રી નીતિનભાઈ નગદીયા, અમરેલી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોષી, વકતા શ્રી મનસુખભાઇ નાડોદા, અમરેલી જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments