fbpx
અમરેલી

ડો. ભરત કાનાબારને હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિ.ના ડાયરેક્ટર બનાવાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર અને અમરેલીના ભાજપના પૂર્વ પ્રમુખ એવા ડો. ભરત કાનાબારને PMના નજીક હોવાનો શિરપાવ મળ્યો છે. ડો.ભરત કાનાબારની ભારત સરકારના જાહેર સાહસ એવા “હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિમિટેડ”માં ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અમરેલીમાં ભાજપના આખાબોલા અને સતત વિસ્તારના પ્રશ્નોને ઉઠાવનારા ડો.કાનાબાર સતત પ્રજાનાં કામ માટે એલર્ટ રહેતા હતા. એટલું જ નહીં, કેટલાક મુદ્દાઓ પર ભાજપના નેતાઓને પ્રજાની હાલાકી ટ્વિટર પર કહેવાનું સાહસ પણ તેઓ કોઇથી ડર્યા વિના કરી લે છે. ભાજપના અમરેલી જિલ્લાના ઉપપ્રમુખ રિતેષ સોનીએ ટ્વીટ કરીને ડો. ભરત કાનાબારને શુભેચ્છાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/