૨૮ માર્ચથી શરુ થતી બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા ૨૭ માર્ચના સાંજે ૪ થી ૬ દરમિયાન જોઈ શકાશે
આગામી ૨૮ માર્ચ ૨૦૨૨ થી સમગ્ર અમરેલી જિલ્લાના વિવિધ કેન્દ્રો ઉપર એસ.એસ.સી. અને એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષાઓ યોજાનાર છે. પરંતુ તા.૨૭/૦૩/૨૦૨૨ (રવીવાર) ના રોજ વનરક્ષક સંવર્ગ-૩ની જાહેર પરીક્ષા પણ લેવાનાર હોય તો આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ (સોમવાર) થી શરૂ થતી એસ.એસ.સી. અને એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાની બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓ અને વાલીઓએ સબંધિત કેન્દ્ર પર તા.૨૭/૦૩/૨૦૨૨ ના રોજ સાંજના ૧૬:૦૦ થી ૧૮:૦૦ ક્લાક દરમિયાન જોઇ શકશે.
Recent Comments