દામનગર શેઠ શ્રી એમ સી મહેતા સ્કૂલ ના શિક્ષક અશ્વિન દેવગણિયા ની કલા સાધના વિદેશી ધરા સુધી વિસ્તરી
દામનગર શેઠ શ્રી એમ સી મહેતા સ્કૂલ ના શિક્ષક અશ્વિન દેવગણિયા ની કલા સાધના વિદેશી ધરા સુધી વિસ્તરીરાજકોટ ગુરુકુળ ની સ્વીઝર્લેન્ડ ની શાખા માટે ભગવાન શ્રી સ્વામી નારાયણ ના જીવન કવન ને કેનવાસ ઉપર તાદ્રશ્ય કરાવતા અશ્વિન દેવગણિયા ની કલા સાધન અને ગુરુ દક્ષિણા સ્વામી ત્યાગદાસજી ને સમર્પિત છે
કલા સાધક અશ્વિન દેવનગીયા ની મહિના સુધી અવિરત પીંછી એ ચિત્રો માં ચેતના સર્જી દેતી કમાલ કરી શ્રદ્ધાવાન પુરુષો નિશ્ચિત કરેલ કાર્ય થી પાછા હટતા નથી આર્ટસ ના શિક્ષક અશ્વિન દેવગણિયા એ નિસ્વાર્થ પ્રેમ અને સાચી શ્રદ્ધા એ ચલાવેલી પીંછી એ ઈશ્વર પ્રત્યે નો પ્રેમ આજે વિશ્વ ફલક વિસ્તરવા જઈ રહી છે
સ્વામી નારાયણ ગુરુકુળ રાજકોટ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના આર્ટસ શિક્ષક અશ્વિન દેવગીણીયા ની કલા સાધના નિહાળી આફરીન થતા અગ્રણી ઓ યુવાનો અભિભૂત થઈ વાહ વાહ નો ઉદગાર ઉચ્ચારી રહ્યા છે આજે દામનગર ચિત્રકાર ના નિવાસ સ્થાને યુવા અગ્રણી એ નિહાળી હતી શિક્ષક અશ્વિન દેવગણિયા ની કલા સાધના હવે વિદેશી ધરતી સ્વીઝર્લેન્ડ ગુરૂકુળ માં સ્થાપિત થવા જઈ રહી છે જે સમગ્ર કલા જગત અને દામનગર શહેર માટે ગૌરવ ની વાત છે
Recent Comments