દામનગર સ્વ વિનંતીભાઈ તન્ના ની પ્રથમ પુણ્યતિથિ એ પુત્ર રત્નો નો વિવેક હજારો ચણપાત્ર કુંડા પક્ષીમાળા વિતરણ કરશે (પાણા માં નહીં દાણા માં નાણાં વાપરો નો સદેશ)
દામનગર શહેર ના અગ્રણી વેપારી તન્ના સ્વ વિનંતીભાઈ ની પ્રથમ પુણ્યતિથિ એ પુત્ર રત્નો સંજયભાઈ તન્ના અને હિમાંશુભાઈ તન્ના નો કરુણા વત્સલ્ય વિવેક સદગત પિતા સ્વ વિનંતીભાઈ તન્ના ની પ્રથમ પુણ્યતિથિ એ પુત્રો સંજય તન્ના અને હિમાંશુ તન્ના એ પિતા ને અનોખી પુષ્પાજંલી આપવા સુંદર આયોજન કર્યું પ્રથમ પુણ્યતિથિ એ સતસંગ સ્થળે ચણપાત્ર અને કુંડા પક્ષીમાળા ના ગંજ આવનાર દરેક વ્યક્તિ ને જોઈ એ તે કુંડા પક્ષીમાળા ચણપાત્ર લઈ જવાનું સ્વ વિનંતીભાઈ તન્ના ની પ્રથમ પુણ્યતિથિ એ સદગત ના પરમાર્થી પરોપકારી સંસ્કાર નો અવિરત વારસો જાળવી રાખતા સંતાનો એ મુક પક્ષી ઓ અબોલ જીવો માટે કરુણા વરસાવતા નિર્ણય ની સર્વત્ર સરાહના તન્ના પરિવાર નો સુંદર સદેશ (પાણા માં નહિ પણ દાણા માં નાણાં વાપરો) હજારો ની સંખ્યા માં પક્ષીમાળા કુંડા ચણપાત્ર વિતરણ તા.૧૨/૪/૨૨ ને મંગળવારે ચણપાત્ર પાણી ના કુંડા માળા વિતરણ કરશે
Recent Comments