લટુરિયા હનુમાનજી મંદિરે શ્રીમદ્ર ભાગવત કથા માં હઠયોગી તપસ્વી સંતો ની જમાત ના દર્શન સાથે કૃષ્ણજન્મોત્સવ ની ભવ્ય ઉજવણી
દામનગર શ્રી લટુરિયા હનુમાનજી મંદિરે ૧૬ વર્ષ ના કઠોર તપ સમાપન પ્રસંગે ચાલતી ભાગવત કથા માં અનેકો હઠયોગિ ની હાજરી વચ્ચે ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી તપોમૂર્તિ ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરી બાપુ ના સાનિધ્ય માં શાસ્ત્રી મહેશભાઈ જોશી ના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માનવ મેદની વચ્ચે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ની વેશભૂષા સાથે અનેક કોઠાર સિદ્ધ સંતો જમાત ના દર્શન સાથે ઉજવાયો હઠ યોગી સાધુ ઓની જમાત નો દર્શનીય નજારો અનેકો પ્રકાર ની કઠોર સાધના કરતા સંતો ના દર્શન ભજન ભોજન નો ધર્મલાભ મેળવતા શ્રધ્ધાળુ ભાવિકો શ્રી મદ્ર ભાગવત કથા ના પાંચ માં દિવસે ૫૦૦૦ હજાર થી વધુ ભાવિકો ને ભોજન પ્રસાદ સાથે ઉચ્ચ ભુજા જેવી કઠોર સાધના કરતા સાધુ ઓના દર્શન શાસ્ત્રી મહેશભાઈ જોશી વ્યાસાસને શ્રીમદ્ર ભાગવત કથા મંડપ બહાર ઉભા રહી ને પણ માનવ મેદની કથા શ્રવણ કરી કઠોર તપસ્વી સાધુ સંતો અને હજારો ભાવિકો ની હાજરી માં ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ સાથે માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો અંતરઆત્મા ને આનંદિત કરતી કથા માં ઉનાળા ના ધોમ ધખતા તાપ ગિષ્મ માં ખડેશ્વરી હઠયોગી નું ભાવિકો ઉપર હિમાલય જેવો હેત સમગ્ર દામનગર શહેર ધર્મમય બન્યું પાંચ દિવસ થી અવિરત માનવ પ્રવાહ ભાગવત કથા તરફ કથા સત્ર ના સમયે હાજર રહે છે પૂજ્ય ઘનશ્યામગીરી બાપુ ની કઠોર સાધના સમાપન માટે સેવક સમુદાય ઉત્સુક છેલ્લા ૧૬ વર્ષ થી અવિરત ઉભા પગે તપ કરતા પૂજ્ય ઘનશ્યામગિરી બાપુ તપ સમાપન કરે તેવી પ્રતીક્ષા કરતા ભાવિકો
Recent Comments