fbpx
અમરેલી

દામનગર શહેર ના સપ્તઋષિ ગ્રુપ દ્વારા હઠયોગી ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ અને ભગવતાચાર્ય મહેશભાઈ જોશી નું ઉષ્માભર્યું સન્માન કરાયું

દામનગર શહેર ના લટુરિયા હનુમાનજી મંદિર ના સાનિધ્ય તપોમૂર્તિ હઠયોગી શ્રી ઘનશ્યામગિરી બાપુ ના કઠોર તપ સમાપન પ્રસંગે ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માં સમસ્ત દામનગર સપ્તઋષિ યુવક મંડળ યુવાનો દ્વારા ખડેશ્વરી શ્રી ઘનશ્યામગીરીબાપુ અને  ષડદર્શનાચાર્ય વિદ્વાન શાસ્ત્રી મહેશભાઈ જોશી નું પુષ્પગુંચ અને શાલ થી સન્માન કરતા બ્રહ્મસમાજ ના  સપ્તઋષિ ગ્રુપ ના પત્રકાર  વિમલભાઈ  ઠાકર  શાસ્ત્રી મહેશભાઈ પંડયા, નયનભાઈ જોશી, ચેતનભાઈ ત્રિવેદી, રાજુભાઈ ત્રિવેદી રસોયા, સોમ્યા ઠાકર, તેમજ બ્રમસમાજ સપ્તઋષિ ગ્રુપ  દામનગર ના યુવાનો એ હઠયોગી  સંતશ્રી ઘનશ્યામગિરી બાપુ અને ભગવતાચાર્ય મહેશભાઈ જોશી નું ઉષ્મા ભર્યું સન્માન કર્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/