fbpx
અમરેલી

સુરત કતારગામ ઓમવાડી ખાતે સમસ્ત દામનગર પટેલ સમાજ નો ૨૬ મો સ્નેહ મિલન સમારોહ યોજાયો

દામનગર સમસ્ત પટેલ સમાજ આયોજિત ૨૬ મો સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજાયો માં દામનગર અને સુરત ખાતે મહામારી કાળ માં કોવિડ ૧૯ માં અવસાન પામેલ સદગતો ને પુષ્પાજંલી અર્પિ હતી વિડીલો ની વયવંદના સત્કાર સાથે સમસ્ત દામનગર  પટેલ સમાજ ના ૨૬ માં સ્નેહ મિલન સમારોહ માં નવી કમિટી ની રચના કરાય  સમસ્ત દામનગર શહેર ના સુરત ને કર્મભૂમિ બનાવી સ્થાયી થયેલ દરેક કુટુંબ પરિવારો ની ઉપસ્થિતિ માં રંગારંગ ઉજવણી કરાય સમસ્ત દામનગર  પટેલ સમાજ નો સુરત ઓમવાડી  કતારગામ રામકથા રોડ ખાતે યોજાયેલ સ્નેહ મિલન માં દામનગર ના પટેલ સમાજ ના દરેક કુટુંબ સહ  પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા સામાજિક સંવાદિતા કુટુંબ ભાવના એકયતા ભાતૃપ્રેમ ના દર્શનીય નજારા સાથે શિક્ષણ સુસંસ્કાર નો સંદેશ આપતા બાળક દ્વારા મનનીય વક્તવ્ય આપ્યું હતું દામનગર ના સુરત સ્થિત તબીબ ડો બ્રિજેશ નારોલા એ આરોગ્ય વિષયક સુંદર માર્ગદર્શન આપી સર્વ ને અવગત કર્યા હતા હજારો ની ગદગદિત કરતી મેદની વચ્ચે સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/