fbpx
અમરેલી

ઇગોરાળા નહેર માં ડૂબી જતાં ૧૫ વર્ષીય માલધારી તરુણ ની બોડી આપદા મિત્ર મદદ થી બહાર કાઢવામાં આવી

લાઠી તાલુકા ના ઈગોરાળા ખાતે ૧૫ વર્ષીય માલધારી તરુણ નું ડૂબી જવા થી મૃત્યુ  લાઠી આપદા મિત્ર ની મદદ થી લાશ ને બહાર કાઢવામાં આવેલ છે લાઠી તાલુકાના ઇંગોરાળા ગામે આશરે ૧૫ વર્ષના ભરવાડ માલધારી પરિવાર નો તરુણ  નહેરમાં ડૂબી જતાં મૃત્યુ પામેલ છે. જેનું નામ લખમણ ખીમાભાઇ જોગરાણા છે લાશ મળી ગયેલ છે જે લાઠી પીએમ અર્થે લઈ ગયા છે ઘટના ની જાત થતા લાઠી મામલતદાર દ્વારા તુરંત આપદા મિત્ર મદદ લેવાય અને ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી લાંબી શોધખોળ બાદ તરુણ મરણ ગયેલ હોવા માલુમ થયેલ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/