fbpx
અમરેલી

અમરેલી તાલુકાના સુરગપરા ગામે સદગુરુ જીવરાજબાપાના સાનિધ્યમાં ભવ્ય ગુરૂ પુર્ણિમા મહોત્સવની ઉજવણી..

તા્ ૧૩ જુલાઇ બુધવારે અમરેલી તાલુકાના સુરગપરા(જરખીયા) ગુરૂપૂર્ણિમા મહોત્સવ ની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવેલ, ગુરુ પૂર્ણિમા ની પૂર્વ સંધ્યાએ તા.૧૨ જુલાઇ રાત્રે નવ વાગે કાકડિયા પરિવારના આંગણે ભવ્ય સંતવાણી આધ્યાત્મિક સત્સંગ નુ આયૉજન કનુભાઈ જીવરાજભાઈ કાકડિયા,પાનબાઇબા તેમજ અમિતાબેન કે.કાકડિયા પરિવાર દ્વારા કરવામાં આવેલ.સદગુરુદેવ જીવરાજબાપા કાકડિયા ના સાનિધ્ય માં  મનીષાબેન કાતરોડિયા તેમજ સંગીતના સાજીંદાઓના સથવારે સંતવાણી તેમજ સત્સંગ ની સરવાણી વહાવી હતી.

ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સરપંચ રામુભાઇ વેકરીયા,દેવજીબાપા સભાયા, મનસુખભાઇ સભાયા, ઇશ્વરભાઇ મીરોલીયા બાબરા, હરેશભાઈ પી.કાકડિયા,નીતાબેન પાંચાણી,મહેન્દ્રભાઇ ખીચડીયા, કાળુભાઇ કાછડીયા જલાલપર સહિત ગામના આગેવાનો તેમજ  મહેમાનો સંતવાણી તેમજ સત્સંગ નુ રસપાન કરેલ. શ્રી કનુભાઈ જીવરાજભાઈ કાકડિયા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ , તા.૧૩ બુધવારે ગુરુપૂર્ણિમા ના પાવન દીવસે સવારે ૯.૩૦ વાગે સદગુરુદેવ પુજન કરવામાં આવેલ તેમજ જરખીયા સરસ્વતી વિધાલયના ૨૦૦ ઉપરાંત વિધાથીર્ઓ ને બુધવારે બપોરે ભોજન કરાવવામાં આવેલ તેમજ‌ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સ્નેહી સંબંધીઓ એ પણ ભોજન પ્રસાદ લીધેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/