fbpx
અમરેલી

નારી વંદન ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત તા.૨જીએ યોજાશે  બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમ

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નારી વંદન ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૩ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવશે. અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે મહિલા રોજગાર ભરતી મેળો યોજાશે. અમરેલી જિલ્લાની  રોજગાર ઇચ્છુકો હોય તેવી મહિલાઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે અંદાજે ૩૦ થી વધુ ખાલી જગ્યાઓ છે.

૧૭ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓ માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસથી ઓછુ થી સ્નાતક સુધી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા મહિલા રોજગાર વાંછુકોએ  ખેડુત તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ, અમરેલી ખાતે તા.૦૩ /૦૮/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવું. આ રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે .

અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે . નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/