બગસરા મંડણીની ૩૮ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ની ૩૮ મી વાર્ષિક સાધારણસભા સ્થાપક ચેરમેનશ્રી રશ્વિનભાઈ ડોડીઆના અધ્યક્ષ સ્થાને યોજાયેલ . જેમાં સહકાર ભારતીના પુર્વ પ્રમુખ જીતુભાઈ વ્યાસ , રાષ્ટ્ર સૃજન અભિયાનના રાષ્ટ્રીય પ્રમુખ ગીતાબેન જેઠવા , પ્રખર ધારાશાસ્ત્રી કાંતીભાઈ સોરઠીયા , અમરેલી જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા , સહકારી આગેવાનશ્રી ઈન્દ્રવદનભાઈ રાજયગુરૂ , ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર સહિત સહકારી આગેવાનો , રાજકીય તેમજ સામાજીક સંસ્થાના વડાઓ સહિતના મંડળીના શાખા એમ.ડી.શ્રીઓ , ડીરેકટરશ્રીઓ , એડવાઈઝરી બોર્ડ મેમ્બર , લીગલ એડવાઈઝર તથા સભાસદ ભાઈ બહેનોની વિશાળ હાજરીમાં રાજકોટ મુકામે યોજાયેલ.
મંડળી દ્વારા ૨૦૨૧ ૨૨ માં કરાયેલ કામગીરીનો અહેવાલ અને મંડળી દ્વારા સામાજીક ક્ષેત્રે ઉતરદાયિત્વ નિભાવવા સાથે સભાસદોને પોતીકી મંડળીના વહીવટને ઉપસ્થિત આગેવાનો દ્વારા સરાહના કરવામાં આવેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સહકાર સે સમષ્યિના નારાને આ મંડળી સાચ અર્થમાં કામ કરતી હોય મંડળીના વહીવટકતાઓને શુભેચ્છાઓ પાઠવેલ મંડળીના સ્થાપક ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆએ સભાને માહિતી આપેલ કે વર્ષ દરમ્યાન મંડળીને કુલ ધિરાણ ૭૩ કરોડ , થાપણો છ 0 કરોડ , ટર્નઓવર ૫.૫ અબજ , સભાસદ ૧૭૫૦૭ ગ્રેટ અને મંડળીએ નફી ૨૫૦ લાખ પુરાતનો કરેલ હોય જેમાં સભાસદોને ૧૫ ડિવિડન્ડ ની જાહેરાત કરેલ મંડળીની વિવિધ સવલતોનો લાભ સભાસદો થયે તેવી અપીલ કરેલ .
આ સાધારાસભા સાથે ઝવેરચંદ મેથ્રીજીની ૧૨૬ મી જન્મજયંતિ નિમીત શિવાગૃપ બગસરા તારા દર વર્ષની જેમ આ વર્ષે મેથાણી એવોર્ડ રાજુલાના પ્રખર સાહિત્યકાર જીવાભાઈ ડેર ( જે.પી.ડેર ) ને અનાયત કરવામાં આવેલ જેમાં તેના પરિવારના તમામદ , ધર્મપત્નિશ્રી ઉમાબેન ડેર ારાસભ્ય ૫- અમરીશભાઈ ડેર સહિતના ગાની ટીમાં આપવામાં આવેલ , આ સાધારણસભાની શરૂાનમાં સ્વાગત પ્રવચન મુજાભાઈ વ્યાસ દ્વારા ૨૫ જયારે સમગ કાર્યક્રમનું સંચાલન સમસ્યાના જનરલ એમ.ડી.ની નિને પ્રભાઈ ડોડીના તથા જનરલ સેક્રેટરીથી ડી.જી.મહેતાએ કરેલ કા આભારવિધી અમદાવાદ શાળાના એમ.ડી.થી અવિનભાઈ પેથાણી દ્વારા કરવામાં આવે તેમ માના ફોલ ઓફીસર બીપભાઈ નાકરાણીની યાદી જમાવે છે .
Recent Comments