fbpx
અમરેલી

અમરેલી 108 દ્વારા પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું

તારીખ ૨૦/૧૦/૨૨ના રોજ અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકાના કળજાળા ગામના દિનેશભાઈ ભીખાભાઈ બારીયા  ઉંમર ૪૫ વર્ષ નું મોટા ગોખરવાળા ગામ નજીક પોતાનું ટુ વ્હીલર લઈ ને આવતા હતા ત્યારે  ટ્રક સાથે  અકસ્માત થયેલ હતુ અકસ્માત ની જાણ થતાં  અમરેલી જિલ્લાની  અમરેલી ૧૦૮  ટીમ  રવાના થઈ સ્થળ પર પહોંચી દર્દી ને તપાસતા દર્દી નું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયેલ હતું તથા દર્દીની ઓળખ માટે તપાસ કરતાં તેમના ખિસ્સા માંથી રૂ. ૫૦,૦૦૦/- જેટલી રોકડ રકમ મળી આવેલ હતી. જે દિનેશભાઈ ના સગા અશ્વિનભાઈ અઘેરા નો સંપર્ક કરી તેમને પરત આપી અમરેલી ૧૦૮ લોકેશનની ટીમ ઈ એમ ટી સાગર મકવાણા અને પાઇલોટ યોગેશભાઈ એ સહી સલામત પરત કરી એક પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/