fbpx
અમરેલી

વડીયામાં જાહેર સ્થળો પર (મતદાન) “ભૂલતા નહિ” ટીઝર દ્વારા મતદાન માટે જાગૃત્ત કરવામાં આવ્યા

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન અમરેલી જિલ્લામાં તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ને ગુરુવારના રોજ મતદાન થશે. આ દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાના ૯૫- અમરેલી વડીયા કુંકાવાવ મતવિસ્તારમાં નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા (મતદાન) “ભૂલતા નહિ” ટીઝર દ્વારા મતદાન માટે જાગૃત્ત કરવામાં આવ્યા છે. વડીયા નગરમાં વધુમાં વધુ નાગરિકોની અવર-જવર થતી હોય તેવા જાહેર સ્થળો પર (મતદાન) “ભૂલતા નહિ” ટીઝર એ નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરી વધુમાં વધુ મતદાન માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/