સારહિ યુથ કલબ ઓફ અમરેલી નિર્મિત સારહિ તપોવન આશ્રમ સંકલ્પ સિદ્વ મંગલ મહોત્સવ સંપન્ન
સારહિ એટલે રથ ચાલક અને સારથી એટલે રથમા બીરાજમાન, સારહિ એ ચાલક બળ છે એટલે લગામ તેમના હાથમા હોય જે રથને નિર્ધારીત સ્થાને પહોચાડવામા સહાયક બને તેમ સંકલ્પ સિદ્ર મંગલ મહોત્સવના પ્રથમ પ્રક૬ત્સિપના શિલાન્યાસ સમારોહમા બોલતા પૂ. મોરારીબાપુએ જણાવેલ,
બાપુએ વધુમા જણાવેલ કે, સારા કારયક્રમને કેટલીક વિટંબણાઓ તો આવે પણ તેને સહજતા થી પાર કરી મુખ્ય લક્ષ સુધી પહોચવુ તે શાણપણનું કામ
છે આ કામ ભાઈ મુકેશ સંઘાણી અને તેની ટીમ કરી રહી છે, આ સેવાના કાર્યક્રમનો અન્નકુટ છે અહિં સૌએ ક્ષમતા અનુસાર થાળ તૈયાર કર્યો છે. જેમા મારો રાજીપો વ્યકત કરૂ છુ પરંતુ આ થાળ પ્રભુ ત્યારે જ જમે જયારે તેમા તુલસી પત્ર પધરાવાય અને તેથી જ ચિત્રકુટધામ તલગાજરડાની પ્રસાદીરૂપે રૂા.૧.રપ લાખ તુલસીપત્રરૂપે પધરાવી આ સંસ્થાના કાર્યથી સૌને ઓડકાર આવે તેવી હનુમાનજી મારાજને પ્રાથના સાથે .જયારે..અમરેલી તરફ આવવાનું થશે ત્યારે જરૂર આ સંસ્થાની મુલાકાત લેતો રહીશ તેવો રાજીપો પણ વ્યકત કરેલ.
હવાઈ મુસાફરીમા યાંત્રીક સમસ્યાના કારણે ઉડાન અશકય બનતા સારીહ તપોવન આશ્રમના દ્રિતીય પ્રક૬ત્સિપના ખાતમુહરત સંદેશાવાહક સ્ક્રિન દ્રષ્યથી ઉપસ્થિત પ્રખર ભાગવતાચાય પૂ.રમેશભાઈ ઓઝા(પૂ.ભાઈશ્રી) એ કાર્યને બિરદાવી સંસ્થાનો શુભ સંક૬ત્સિપ સિધ્ધી પ્રાપ્ત કરે તેવા શુભાશિષ પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂ.ભાઈ સંચાલીત સાંદિપતિ આશ્રમના પ્રતિનિધિ આચાર્ય નિખીલભાઈના માર્ગદર્શન તળે પ૦૧ કુંડી ગાયત્રી યજ્ઞ દિવ્યમંત્રગાનથી સંપન્ન કરવામા આવેલ. કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા એ જણાવેલ કે, સમાજ સુખી છે એટલે અભાવ થી કોઈ વ૬૩ઘઠસધ્ધાશ્રયમા જાય તેવુ નથી પરંતુ ખાનપાન અને રહેણીકહેણીમા ઘરખમ બદલાવને કારણે પ્રાક૬૩ઘઠસતિક દિનચયા૬/ગ્:ત્સ–ભોજન વ્યવસ્થાઓ નો તાલમેળ ન જળવાતો હોય જેથી આ દિશા કે સંસ્થા તરફ વળતા હોવાનો મારો મત છે તેથી કુટુંબ વ્યવસ્થા સમ૬૩ઘઠસધ્ધ અને શસકત બનાવવા ઉપર ભારમુકી અમરેલી જીલ્લો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ હોય તે દિશામા સરકારની કામગીરી સંક્ષીપ્તમા વર્ળવી આ કાર્યમાં જયારે…અને જેવા પ્રકારની મદદની જરૂરત ઉભી થાય ત્યારે જણાવી
સહયોગી બનવાની ખાત્રી આપી હતી.
Recent Comments