કીર્તિ કોટેક્ષ ખાતે વિર હમીરસિહજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા પૂજન આરતી અને પુષ્પાંજલિ
લાઠી ભગવાન સોમનાથ મહાદેવના ના રક્ષણ માટે બલિદાન આપનાર લાઠી ના કુંવર વીરહમિર ર્સિહજી ગોહિલ ના બલિદાન દિવસ વિર હમીરસિહજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા પૂજન, આરતી અને પુષ્પાંજલિ કિર્તી કોટેક્ષ ખાતે આયોજન કરવામાં આવેલ ,શાસ્ત્રી સમીરભાઈ રાજ્યગરુ, રજનીકાંતભાઈ મહેતા,તેમજ શુભમ જોશી મંત્રો અને સખી નું ગાન કરેલ .સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા ,ઉપપ્રમુખ મનુંબાપુ ટ્રસ્ટી ભરતભાઈ પાડા,બ્રહ્મસમાજ ના અગ્રણી જયેશભાઈ ઠાકર, જયેશભાઈ જોશી,અગ્રણી વેપારી બાલાભાઈ ભટ્ટ, એડવોકેટ હરેશભાઈ સેજુ યુવા અગ્રણી ભાવેશભાઈ ભૂવા ,જીજ્ઞેશભાઈ જોશી,વગેરે ઉપસ્થિતિ રહેલ.
Recent Comments