fbpx
અમરેલી

નાના લોકો ને નિશાન બનાવાને બદલે મોટા દબાણો પણ હટાવો 

અમરેલી શહેર માં ડીમોલેશન અંગે જે પ્રકિયા અમરેલી નગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે તેને લઇ અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ જણાવ્યું કે નિયમો અનુસાર દબાણ  હોય અને હટાવે તેની સામે કોઈ વાંધો હોય શકે નહીં  પણ તંત્ર દવારા માત્ર વેપારીઓ ના ઓટલા છાપરા ને જ નિશાન બનાવામાં આવે છે અને રાજકીય નેતાઓ ના દબાણો અને ગેરકાયદેસર બાંધકામો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે યોગ્ય નથી આ એક ને ગોળ અને એક ને ખોળ ની નીતિ છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/